શોધખોળ કરો
રાજ્યના ટોચના 12 IAS અધિકારીની બદલી, જાણો કોને ક્યાં મૂકાયા?
1/5

શહેરી આવાસના સચિવ મિલિન્દ તોરવણેને નાણા વિભાગના સચિવ તરીકે મૂકવામાં આવ્યા છે. મનિષ ભારદ્વાજને રાહત કમિશનરપદેથી બદલીને નાગરિક પુરવઠા વિભાગમાં મેનેડિંગ ડિરેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે. નવિન ઉપાધ્યાયને માહિતી અને પ્રસારણનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
2/5

પુરવઠા નિગમના એમડી સી.વી.સોમને શહેરી આવાસમાં મૂકાયા છે. માહિતી નિયામક એ. જે. શાહને રાહત નિયામક તરીકે મૂકાયા છે. ઉદ્યોગ સચિવના પદ પરથી નિવૃત્ત થયેલા પી.કે. તનેજાની ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર જનરલના પદ પર નિમણૂક કરાઈ છે.
Published at : 14 Jun 2017 09:41 AM (IST)
View More





















