અમદાવાદ: ગઈ કાલે ભાજપમાં જોડાયેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર વરુણ પટેલ અને રેશ્મા પટેલ દ્વારા ગાંધીનગર ખાતે આજે પાટીદાર સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલનમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.
8/14
9/14
આજે ગાંધીનગરના આંબેડકર હોલ ખાતે પાટીદાર યુવા સ્નેહ મિલનના નામે ભાજપ સમર્થિત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વરૂણ પટેલ અને રેશમા પટેલ સાથે ભાજપના પાટીદારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.