શોધખોળ કરો

અમરેલીઃ ઘરે પોલીસ ભરતીમાં જવાનું કહી યુવક ગયો પ્રેમિકાને મળવા, પછી શું આવ્યો અંજામ?

1/6
પોલીસને તપાસ દરમિયાન નિતેશની વીંટી મળી આવી હતી. પોલીસે પન્નાના ત્રણ પરિવારજનોની પૂછપરછ કરતાં તેમણે કબૂલાત કરી હતી કે, તેઓએ પન્નાની પણ હત્યા કરી નાંખી છે. પોલીસે ખાડો ખોદી પન્નાની જ્યાં દાટી હતી તે જગ્યા પણ શોધી કાઢી હતી. હત્યાને કોર્ટમાં સાબિત કરવા પોલીસે અવશેષોને ડીએનએ ટેસ્ટ માટે ફોરેન્સિક લેબમાં મોકલ્યા છે.
પોલીસને તપાસ દરમિયાન નિતેશની વીંટી મળી આવી હતી. પોલીસે પન્નાના ત્રણ પરિવારજનોની પૂછપરછ કરતાં તેમણે કબૂલાત કરી હતી કે, તેઓએ પન્નાની પણ હત્યા કરી નાંખી છે. પોલીસે ખાડો ખોદી પન્નાની જ્યાં દાટી હતી તે જગ્યા પણ શોધી કાઢી હતી. હત્યાને કોર્ટમાં સાબિત કરવા પોલીસે અવશેષોને ડીએનએ ટેસ્ટ માટે ફોરેન્સિક લેબમાં મોકલ્યા છે.
2/6
પોલીસ નિતેશની શોધખોળ કરી રહી હતી, તે દરમિયાન તેમના હાથમાં એક ઓડિયો ક્લીપ લાગી હતી, જેમાં નિતેશને બંધક બનાવી માર મરાતો હોવાનો અવાજ સંભળાતો હતો. આ ક્લિપને આધારે પોલીસે ભાવનગરના અમૃતવેલ આવી ફોરેન્સિક ટીમને સાથે રાખી તપાસ કરતાં નિતેશના અવશેષો કેનાલમાંથી મળી આવ્યા હતા.
પોલીસ નિતેશની શોધખોળ કરી રહી હતી, તે દરમિયાન તેમના હાથમાં એક ઓડિયો ક્લીપ લાગી હતી, જેમાં નિતેશને બંધક બનાવી માર મરાતો હોવાનો અવાજ સંભળાતો હતો. આ ક્લિપને આધારે પોલીસે ભાવનગરના અમૃતવેલ આવી ફોરેન્સિક ટીમને સાથે રાખી તપાસ કરતાં નિતેશના અવશેષો કેનાલમાંથી મળી આવ્યા હતા.
3/6
નિતેશનું મોત થતાં પન્નાના પરિવારે તેની લાશ સળગાવી દીધી હતી. એટલું જ નહીં, નિષ્ઠુર પરિવારે પન્નાની હત્યા કરી તેની લાશ પણ સળગાવી દીધી હતા. બીજી તરફ નિતેશ ઘરે પરત ન ફરતાં તેમણે પોલીસમાં દીકરો ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
નિતેશનું મોત થતાં પન્નાના પરિવારે તેની લાશ સળગાવી દીધી હતી. એટલું જ નહીં, નિષ્ઠુર પરિવારે પન્નાની હત્યા કરી તેની લાશ પણ સળગાવી દીધી હતા. બીજી તરફ નિતેશ ઘરે પરત ન ફરતાં તેમણે પોલીસમાં દીકરો ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
4/6
બીજી તરફ નિતેશ ઘરે પોલીસની ભરતીમાં જવાનું કહીને પ્રેમિકાને મળવા માટે ગયો હતો. જેની જાણ પન્નાના પરિવારને થઈ જતાં જેવો નિતેશ તેને મળવા પહોંચ્યો કે, તરત તેને પન્નાના પરિવારે પકડી પાડ્યો હતો અને તેને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. ઢોર મારને કારણે નિતેશનું મોત થઈ ગયું હતું.
બીજી તરફ નિતેશ ઘરે પોલીસની ભરતીમાં જવાનું કહીને પ્રેમિકાને મળવા માટે ગયો હતો. જેની જાણ પન્નાના પરિવારને થઈ જતાં જેવો નિતેશ તેને મળવા પહોંચ્યો કે, તરત તેને પન્નાના પરિવારે પકડી પાડ્યો હતો અને તેને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. ઢોર મારને કારણે નિતેશનું મોત થઈ ગયું હતું.
5/6
આ અંગેની વિગતો એવી છે કે, ધારીનો નિતેશ પાટડીયા અને ભાવનગરના અમૃતવેલની પન્ના ભૂકણ વચ્ચે પ્રેમસંબંધ હતા. આ પ્રેમસંબંધની જાણ યુવતીના પરિવારને થઈ ગઈ હતી. યુવકની જ્ઞાતિ અલગ હોવાથી પરિવારને આ સંબંધ સામે વાંધો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, ધારીનો નિતેશ પાટડીયા અને ભાવનગરના અમૃતવેલની પન્ના ભૂકણ વચ્ચે પ્રેમસંબંધ હતા. આ પ્રેમસંબંધની જાણ યુવતીના પરિવારને થઈ ગઈ હતી. યુવકની જ્ઞાતિ અલગ હોવાથી પરિવારને આ સંબંધ સામે વાંધો હતો.
6/6
અમરેલી: ધારીમાં પ્રેમપ્રકરણમાં યુવક-યુવતીની પરિવારે હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. યુવતીના પરિવારે દીકરી અને યુવકની હત્યા કરીને લાશ સળગાવી દીધી હતી. જોકે, પોલીસે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરી નાંખ્યો છે અને યુવતીના પરિવારજનો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલી: ધારીમાં પ્રેમપ્રકરણમાં યુવક-યુવતીની પરિવારે હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. યુવતીના પરિવારે દીકરી અને યુવકની હત્યા કરીને લાશ સળગાવી દીધી હતી. જોકે, પોલીસે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરી નાંખ્યો છે અને યુવતીના પરિવારજનો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાના ઉડ્યા લીરેલીરા: 8 કલાકમાં 500 મીટરમાં બે હિંસક હુમલાથી અરેરાટી
મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાના ઉડ્યા લીરેલીરા: 8 કલાકમાં 500 મીટરમાં બે હિંસક હુમલાથી અરેરાટી
Mehsana News: નાગલપુર વિસ્તારમાં ભાવેશ ઝીલીયા પર ફાયરિંગ, પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા
Mehsana News: નાગલપુર વિસ્તારમાં ભાવેશ ઝીલીયા પર ફાયરિંગ, પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા
Jamnagar: લાલપુરમાં ગમખ્વાર અકસ્માત: કાર અને રિક્ષાની ટક્કરમાં 3 શ્રદ્ધાળુઓના મોત, 4 ઘાયલ
Jamnagar: લાલપુરમાં ગમખ્વાર અકસ્માત: કાર અને રિક્ષાની ટક્કરમાં 3 શ્રદ્ધાળુઓના મોત, 4 ઘાયલ
દ્વારકાધીશના મંદિરે જતા ભક્તો માટે મોટા સમાચાર, દર્શનના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
દ્વારકાધીશના મંદિરે જતા ભક્તો માટે મોટા સમાચાર, દર્શનના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર

વિડિઓઝ

Mehsana Murder Case : મહેસાણામાં ખેલાયો ખૂની ખેલ, કાર ચાલકની હત્યા
Khambhat News : ખંભાતમાં તળાવમાં ડૂબી જતાં 3 બાળકીના મોત
Nepal Flood Latest Update : નેપાળમાં મૃત્યુઆંક વધીને 903ને પાર
Mehsana Firing Case : મહેસાણા ફાયરિંગ કેસમાં ભાવેશ ઝીલિયા સહિત 4 સામે ફરિયાદ
Stock Market News : ભારતીય શેરબજારમાં કડાકો, સોનાના ભાવમાં પણ બોલ્યો કડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Floods: નેપાળ પૂરમાં મૃત્યુઆંક વધીને 903 થયો, 4200 થી વધુ લોકો ગુમ, ભારતથી પહોંચી ટનલ રેસ્ક્યૂ ટીમો
Nepal Floods: નેપાળ પૂરમાં મૃત્યુઆંક વધીને 903 થયો, 4200 થી વધુ લોકો ગુમ, ભારતથી પહોંચી ટનલ રેસ્ક્યૂ ટીમો
US Iran War: ઈરાનના તેલના ઠેકાણા બરબાદ, ટ્રમ્પનો દાવો- ખાર્ગ આઈલેન્ડ તબાહ
US Iran War: ઈરાનના તેલના ઠેકાણા બરબાદ, ટ્રમ્પનો દાવો- ખાર્ગ આઈલેન્ડ તબાહ
મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાના ઉડ્યા લીરેલીરા: 8 કલાકમાં 500 મીટરમાં બે હિંસક હુમલાથી અરેરાટી
મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાના ઉડ્યા લીરેલીરા: 8 કલાકમાં 500 મીટરમાં બે હિંસક હુમલાથી અરેરાટી
Jamnagar: લાલપુરમાં ગમખ્વાર અકસ્માત: કાર અને રિક્ષાની ટક્કરમાં 3 શ્રદ્ધાળુઓના મોત, 4 ઘાયલ
Jamnagar: લાલપુરમાં ગમખ્વાર અકસ્માત: કાર અને રિક્ષાની ટક્કરમાં 3 શ્રદ્ધાળુઓના મોત, 4 ઘાયલ
Mehsana News: નાગલપુર વિસ્તારમાં ભાવેશ ઝીલીયા પર ફાયરિંગ, પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા
Mehsana News: નાગલપુર વિસ્તારમાં ભાવેશ ઝીલીયા પર ફાયરિંગ, પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા
Share Market: અમેરિકી બેઝ પર ઈરાનના હુમલા બાદ શેરબજારમાં કડાકો, રૂપિયો પણ નબળો પડ્યો
Share Market: અમેરિકી બેઝ પર ઈરાનના હુમલા બાદ શેરબજારમાં કડાકો, રૂપિયો પણ નબળો પડ્યો
ખંભાતમાં તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારની ત્રણ બાળકીઓના મોત, પરિવારમાં છવાયો માતમ
ખંભાતમાં તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારની ત્રણ બાળકીઓના મોત, પરિવારમાં છવાયો માતમ
અંકિત બાલિયાન હત્યાકાંડ: 5 દિવસ પછી આરોપીઓનું એન્કાઉન્ટર, સુમિત અને મોહિત ઠાર
અંકિત બાલિયાન હત્યાકાંડ: 5 દિવસ પછી આરોપીઓનું એન્કાઉન્ટર, સુમિત અને મોહિત ઠાર
Embed widget