શોધખોળ કરો
અંકલેશ્વરઃ ઉદ્યોગપતિ-પુત્રને લૂંટારૂએ બેભાન કર્યા પણ પત્નીને ના કરી અને પછી.........
1/8
જો કે શીતલને પતિ સાથે સતત ઝગડા થયા કરતા હતા. આ કારણે પતિને બતાવી દેવા માટે તેણે પ્રેમી સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો અને તેને અંજામ પણ આપ્યો હતો. યોજના પ્રમાણે પ્રેમી લિંગપ્પા પોતાના સાગરિતો સાથે લૂંટ કરવા આવી પહોંચ્યો હતો.
2/8

અંકલેશ્વરઃ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ગુરૂકૃપા સોસાયટીમાં ઉદ્યોગપતિના પરિવારજનોને બેભાન કરી રૂપિયા સાડા ત્રણ કરોડની ચકચારી લૂંટના બનાવમાં ઉદ્યોગપતિ મનસુખ રાદડીયાની પત્ની જ સૂત્રધાર નિકળી છે. રાદડિયાની પત્નિ શીતલે તેના પ્રેમી સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો.
Published at : 03 May 2018 10:14 AM (IST)
View More





















