શોધખોળ કરો
અંકલેશ્વર: યુવકની પરિણીતા સાથે થઈ ગયો પ્રેમ પણ પરિણીતા તૈયાર ન થતાં શું કર્યું, જાણો વિગત
1/7

હત્યાના આ બનાવની જાણ અંકલેશ્વેર જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. આ અનડિટેક્ટ હત્યાની તપાસ પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેંજ દ્વારા એલ.સી.બી પોલીસને સોંપવામાં આવી હતી. જેની ઝીણવટભરી તપાસ હાથ ધરી પુરાવાઓ એકત્રિત કર્યા હતા.
2/7

મોતને ઘાટ ઉતાર્યા બાદ પ્રવિણની લાશને કચરામાં સળગાવી દીધી હતી અને કોઈને શંકા ના જાય એ માટે તેની અંતિમવિધિમાં પણ ગયો હતો.
Published at : 28 Jan 2018 03:13 PM (IST)
Tags :
Police CheckingView More























