શોધખોળ કરો

ખાસ સાથીદાર લલિત વસોયા હાર્દિક પટેલથી નારાજ, જાણો શું કાઢ્યો બળાપો?

1/7
તેમણે ઉમેર્યું કે, યાત્રા ઉંઝા પહોંચી ત્યાં સુધીમાં 25 હજારથી વધારે લોકો જોડાયા હતા.  સરકારને એક સંદેશ આપવા માટે આ યાત્રા કાઢવામાં આવી છે. હજુ પણ સમય છે, સરકાર હાર્દિક સાથે વાતચીત અથવા મંત્રણા કરે. આ સરકાર વિનાશ તરફ આગળ વધી રહી છે. આમ પણ વિનાશકાળે વિપરિત બુદ્ધિ હોય છે.
તેમણે ઉમેર્યું કે, યાત્રા ઉંઝા પહોંચી ત્યાં સુધીમાં 25 હજારથી વધારે લોકો જોડાયા હતા. સરકારને એક સંદેશ આપવા માટે આ યાત્રા કાઢવામાં આવી છે. હજુ પણ સમય છે, સરકાર હાર્દિક સાથે વાતચીત અથવા મંત્રણા કરે. આ સરકાર વિનાશ તરફ આગળ વધી રહી છે. આમ પણ વિનાશકાળે વિપરિત બુદ્ધિ હોય છે.
2/7
આ યાત્રામાં જોડાયેલા કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ હાર્દિક સામે નારાજગી વ્યક્તિ કરતાં કહ્યું કે, હું સ્પષ્ટપણે કહું છું કે, અમે હાર્દિક પટેલના નિર્ણયથી નારાજ છીએ.  વસોયાએ બળાપો કાઢ્યો કે, આ નફ્ફટ સરકાર સામે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાનું ન હોય પણ હાર્દિક માનતો નથી. હું વ્યક્તિગત રીતે તેનાથી નારાજ છું.
આ યાત્રામાં જોડાયેલા કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ હાર્દિક સામે નારાજગી વ્યક્તિ કરતાં કહ્યું કે, હું સ્પષ્ટપણે કહું છું કે, અમે હાર્દિક પટેલના નિર્ણયથી નારાજ છીએ. વસોયાએ બળાપો કાઢ્યો કે, આ નફ્ફટ સરકાર સામે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાનું ન હોય પણ હાર્દિક માનતો નથી. હું વ્યક્તિગત રીતે તેનાથી નારાજ છું.
3/7
હાર્દિક પટેલ હજુ પણ મક્કમ છે, તેણે ત્રણ મુખ્ય માંગણીઓ ન સંતોષવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો નિર્ધાર કર્યો છે. હાર્દિકના આ નિર્ણયથી ખાસ સાથી અને કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા નારાજ છે. હાર્દિકના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના માટે રવિવારે પાટણથી ઉંઝા સુધીની સદભાવના રથયાત્રા નિકળી હતી.
હાર્દિક પટેલ હજુ પણ મક્કમ છે, તેણે ત્રણ મુખ્ય માંગણીઓ ન સંતોષવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો નિર્ધાર કર્યો છે. હાર્દિકના આ નિર્ણયથી ખાસ સાથી અને કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા નારાજ છે. હાર્દિકના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના માટે રવિવારે પાટણથી ઉંઝા સુધીની સદભાવના રથયાત્રા નિકળી હતી.
4/7
5/7
6/7
જો કે વસોયાએ સ્પષ્ટતા કરી કે, હું હાર્દિકની સાથે છું અને રહીશ. મારી નારાજગી હાર્દિકની બગડતી તબિયતના કારણે છે અને મારા જેવી લાગણી તેની નજીકનાં મોટાં ભાગનાં લોકોની છે. વસોયાએ આગળ જણાવ્યું કે, પાટણથી નીકળેલી યાત્રામાં 10 હજારથી વધારે લોકો જોડોયા હતા.
જો કે વસોયાએ સ્પષ્ટતા કરી કે, હું હાર્દિકની સાથે છું અને રહીશ. મારી નારાજગી હાર્દિકની બગડતી તબિયતના કારણે છે અને મારા જેવી લાગણી તેની નજીકનાં મોટાં ભાગનાં લોકોની છે. વસોયાએ આગળ જણાવ્યું કે, પાટણથી નીકળેલી યાત્રામાં 10 હજારથી વધારે લોકો જોડોયા હતા.
7/7
અમદાવાદઃ પાટીદારોને અનામત, ખેડૂતોની દેવા માફી અને રાજદ્રોહના આરોપમાં જેલમાં બંધ અલ્પેશ કથીરિયાની મુક્તિ મામલે હાર્દિક પટેલે ફરી આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. હાર્દિકના ઉપવાસ આજે સોમવારે 17મા દિવસમાં પ્રવેશ્યા છે.  બે દિવસ હોસ્પિટલમાં સારવાર બાદ રવિવારથી હાર્દિકે ઉપવાસ ફરી ચાલુ કર્યા છે.
અમદાવાદઃ પાટીદારોને અનામત, ખેડૂતોની દેવા માફી અને રાજદ્રોહના આરોપમાં જેલમાં બંધ અલ્પેશ કથીરિયાની મુક્તિ મામલે હાર્દિક પટેલે ફરી આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. હાર્દિકના ઉપવાસ આજે સોમવારે 17મા દિવસમાં પ્રવેશ્યા છે. બે દિવસ હોસ્પિટલમાં સારવાર બાદ રવિવારથી હાર્દિકે ઉપવાસ ફરી ચાલુ કર્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.