શોધખોળ કરો

ગુજરાતના મંદિરો પણ બન્યા કેશલેશ, આ ટોચના મંદિરોમાં ઈ-વોલેટથી ચડાવી શકાશે ચડાવો

1/4
રોકડની અછત ન નડે તે માટે પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં નવી વ્યવસ્થા શરૂ કરાઇ રહી છે. સોમનાથ મંદિર સહિત રાજ્યના સુપ્રસિદ્ધ   દ્વારકાધીશ મંદિર, અંબાજી મંદિર, બહુચરાજી મંદિર અને તિરુપતિ મંદિર (અમદાવાદ)ના વહીવટીતંત્ર દ્વારા ભક્તો માટે ઇ-વોલેટ   સુવિધા શરૂ કરવા માટે મોબાઇલ વોલેટની સર્વિસ આપતી કંપની સાથે મંત્રણાઓ શરૂ થઇ ગઇ છે.
રોકડની અછત ન નડે તે માટે પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં નવી વ્યવસ્થા શરૂ કરાઇ રહી છે. સોમનાથ મંદિર સહિત રાજ્યના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર, અંબાજી મંદિર, બહુચરાજી મંદિર અને તિરુપતિ મંદિર (અમદાવાદ)ના વહીવટીતંત્ર દ્વારા ભક્તો માટે ઇ-વોલેટ સુવિધા શરૂ કરવા માટે મોબાઇલ વોલેટની સર્વિસ આપતી કંપની સાથે મંત્રણાઓ શરૂ થઇ ગઇ છે.
2/4
આવતા સપ્તાહથી આ તમામ મંદિરોમાં ઇ-વોલેટ દ્વારા દાન, ચઢાવો કે પ્રસાદ શરૂ થઇ જશે. મંદિરનાં સૂત્રોના જણાવ્યા મુજબ   સામાન્ય રીતે મંદિરને જે દાન મળતું હતું તેમાં ૩૦ ટકા સુધીનો ઘટાડો નોટબંધીના કારણે નોંધાયો છે. તેથી પૂજા માટે ભક્તો   પ્લા‌સ્ટિક મનીનો ઉપયોગ કરે તે માટે પ્રચાર કરવામાં આવશે. કેટલાંક મંદિરોમાં ચલણની અછતના કારણે ભક્તોની સંખ્યામાં   ઘટાડો થયો છે.
આવતા સપ્તાહથી આ તમામ મંદિરોમાં ઇ-વોલેટ દ્વારા દાન, ચઢાવો કે પ્રસાદ શરૂ થઇ જશે. મંદિરનાં સૂત્રોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે મંદિરને જે દાન મળતું હતું તેમાં ૩૦ ટકા સુધીનો ઘટાડો નોટબંધીના કારણે નોંધાયો છે. તેથી પૂજા માટે ભક્તો પ્લા‌સ્ટિક મનીનો ઉપયોગ કરે તે માટે પ્રચાર કરવામાં આવશે. કેટલાંક મંદિરોમાં ચલણની અછતના કારણે ભક્તોની સંખ્યામાં ઘટાડો થયો છે.
3/4
સોમનાથ મંદિરના ડેપ્યુટી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે અમે અમારા ભક્તો માટે ઇ-વોલેટની સુવિધા   સ્થાપવા માટે પેટીએમ સાથે ઘાટાઘાટો શરૂ કરી છે. ખૂબ જ નજીકના સમયમાં ઇ-વોલેટથી દાન ચઢાવો કે પ્રસાદ સ્વીકારવાનું શરૂ   થશે. જ્યાં ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ છે તેવા અમદાવાદ સહિત રાજ્યનાં પ્રસિદ્ધ મંદિરોના પરિસરમાં હવે એટીએમ પણ   સ્થાપવા માટે વિચારણા શરૂ કરી દેવાઇ છે. સરકાર ઇ-વોલેટ સફળ રહે તે માટે રેશ‌િનંગની દુકાનો, પેટ્રોલ પંપ, મિલ્ક બૂથ, રેલવે   સ્ટેશન વગેરે સાથે જોડવા માટે પ્રયત્નશીલ છે ત્યારે મંદિરો પણ ઇ-વોલેટ સુવિધા સાથે સંકળાઇ જશે.
સોમનાથ મંદિરના ડેપ્યુટી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે અમે અમારા ભક્તો માટે ઇ-વોલેટની સુવિધા સ્થાપવા માટે પેટીએમ સાથે ઘાટાઘાટો શરૂ કરી છે. ખૂબ જ નજીકના સમયમાં ઇ-વોલેટથી દાન ચઢાવો કે પ્રસાદ સ્વીકારવાનું શરૂ થશે. જ્યાં ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ છે તેવા અમદાવાદ સહિત રાજ્યનાં પ્રસિદ્ધ મંદિરોના પરિસરમાં હવે એટીએમ પણ સ્થાપવા માટે વિચારણા શરૂ કરી દેવાઇ છે. સરકાર ઇ-વોલેટ સફળ રહે તે માટે રેશ‌િનંગની દુકાનો, પેટ્રોલ પંપ, મિલ્ક બૂથ, રેલવે સ્ટેશન વગેરે સાથે જોડવા માટે પ્રયત્નશીલ છે ત્યારે મંદિરો પણ ઇ-વોલેટ સુવિધા સાથે સંકળાઇ જશે.
4/4
અમદાવાદઃ નોટબંધીની અસર માત્ર લોકોને જ નહીં પણ ભગવાનને પણ પડી રહી છે. હાં, જે મંદીરોની દાનપેટીઓ ભક્તોનાં   દાનથી છલકાતી હતી તે નોટબંધીના કારણે ખાલી દેખાઈ રહી છે. જેના કારણે મંદીરો પણ તેના અન્ય વિકલ્પ તરફ વળ્યા છે.
અમદાવાદઃ નોટબંધીની અસર માત્ર લોકોને જ નહીં પણ ભગવાનને પણ પડી રહી છે. હાં, જે મંદીરોની દાનપેટીઓ ભક્તોનાં દાનથી છલકાતી હતી તે નોટબંધીના કારણે ખાલી દેખાઈ રહી છે. જેના કારણે મંદીરો પણ તેના અન્ય વિકલ્પ તરફ વળ્યા છે.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session Live: કાશી ગયા બાદ સીપી રાધાકૃષ્ણને  છોડ્યું  નોનવેજ, રાજયસભામાં PM મોદીએ શું કહ્યું?
Parliament Winter Session Live: કાશી ગયા બાદ સીપી રાધાકૃષ્ણને છોડ્યું નોનવેજ, રાજયસભામાં PM મોદીએ શું કહ્યું?
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
Parliament Winter Session: SIR, BLOના મોત અને દિલ્હી વિસ્ફોટ, સંસદમાં આ મુદ્દાઓ પર ઘેરશે કોંગ્રેસ, સરકારનો શું છે એજન્ડા?
Parliament Winter Session: SIR, BLOના મોત અને દિલ્હી વિસ્ફોટ, સંસદમાં આ મુદ્દાઓ પર ઘેરશે કોંગ્રેસ, સરકારનો શું છે એજન્ડા?
Advertisement

વિડિઓઝ

Parliament Winter Session: સંસદના શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન
Hun To Bolish | હું તો બોલીશ |આરોપીઓને કોનો આશરો ?
Hun To Bolish | હું તો બોલીશ | મોતના ઢાંકણા કોનું પાપ ?
SIR Phase 2 exercise: SIRની કામગીરીની સમયમર્યાદા લંબાવાઈ, 11 ડિસેમ્બર સુધી જમા કરાવી શકાશે ફોર્મ
Varun Patel: સહકારી ક્ષેત્રે પાટીદારનો રાજકીય રકાસ...: વરૂણ પટેલના પોસ્ટથી રાજનીતિ ગરમાઈ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session Live: કાશી ગયા બાદ સીપી રાધાકૃષ્ણને  છોડ્યું  નોનવેજ, રાજયસભામાં PM મોદીએ શું કહ્યું?
Parliament Winter Session Live: કાશી ગયા બાદ સીપી રાધાકૃષ્ણને છોડ્યું નોનવેજ, રાજયસભામાં PM મોદીએ શું કહ્યું?
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
Parliament Winter Session: SIR, BLOના મોત અને દિલ્હી વિસ્ફોટ, સંસદમાં આ મુદ્દાઓ પર ઘેરશે કોંગ્રેસ, સરકારનો શું છે એજન્ડા?
Parliament Winter Session: SIR, BLOના મોત અને દિલ્હી વિસ્ફોટ, સંસદમાં આ મુદ્દાઓ પર ઘેરશે કોંગ્રેસ, સરકારનો શું છે એજન્ડા?
Cyclone Ditwah: શ્રીલંકામાં તોફાન 'દિતવાહે' મચાવી તબાહી, અત્યાર સુધી 123નાં મોત, ભારતે કરી મદદ
Cyclone Ditwah: શ્રીલંકામાં તોફાન 'દિતવાહે' મચાવી તબાહી, અત્યાર સુધી 123નાં મોત, ભારતે કરી મદદ
Winter Session: સિગારેટ, ગુટખા-પાન મસાલા પર ટેક્સ માટે બે નવા બિલ, 40 ટકા થશે GST
Winter Session: સિગારેટ, ગુટખા-પાન મસાલા પર ટેક્સ માટે બે નવા બિલ, 40 ટકા થશે GST
IBPS RRB ક્લાર્ક પરીક્ષા 2025 માટે એડમિટ કાર્ડ જાહેર, આ લિંક પરથી કરો ચેક
IBPS RRB ક્લાર્ક પરીક્ષા 2025 માટે એડમિટ કાર્ડ જાહેર, આ લિંક પરથી કરો ચેક
આ ભારતીય બેટ્સમેને સતત ફટકારી બીજી સદી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કર્યો કમાલ
આ ભારતીય બેટ્સમેને સતત ફટકારી બીજી સદી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કર્યો કમાલ
Embed widget