શોધખોળ કરો

ગુજરાતના મંદિરો પણ બન્યા કેશલેશ, આ ટોચના મંદિરોમાં ઈ-વોલેટથી ચડાવી શકાશે ચડાવો

1/4
રોકડની અછત ન નડે તે માટે પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં નવી વ્યવસ્થા શરૂ કરાઇ રહી છે. સોમનાથ મંદિર સહિત રાજ્યના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર, અંબાજી મંદિર, બહુચરાજી મંદિર અને તિરુપતિ મંદિર (અમદાવાદ)ના વહીવટીતંત્ર દ્વારા ભક્તો માટે ઇ-વોલેટ સુવિધા શરૂ કરવા માટે મોબાઇલ વોલેટની સર્વિસ આપતી કંપની સાથે મંત્રણાઓ શરૂ થઇ ગઇ છે.
રોકડની અછત ન નડે તે માટે પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં નવી વ્યવસ્થા શરૂ કરાઇ રહી છે. સોમનાથ મંદિર સહિત રાજ્યના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર, અંબાજી મંદિર, બહુચરાજી મંદિર અને તિરુપતિ મંદિર (અમદાવાદ)ના વહીવટીતંત્ર દ્વારા ભક્તો માટે ઇ-વોલેટ સુવિધા શરૂ કરવા માટે મોબાઇલ વોલેટની સર્વિસ આપતી કંપની સાથે મંત્રણાઓ શરૂ થઇ ગઇ છે.
2/4
આવતા સપ્તાહથી આ તમામ મંદિરોમાં ઇ-વોલેટ દ્વારા દાન, ચઢાવો કે પ્રસાદ શરૂ થઇ જશે. મંદિરનાં સૂત્રોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે મંદિરને જે દાન મળતું હતું તેમાં ૩૦ ટકા સુધીનો ઘટાડો નોટબંધીના કારણે નોંધાયો છે. તેથી પૂજા માટે ભક્તો પ્લા‌સ્ટિક મનીનો ઉપયોગ કરે તે માટે પ્રચાર કરવામાં આવશે. કેટલાંક મંદિરોમાં ચલણની અછતના કારણે ભક્તોની સંખ્યામાં ઘટાડો થયો છે.
આવતા સપ્તાહથી આ તમામ મંદિરોમાં ઇ-વોલેટ દ્વારા દાન, ચઢાવો કે પ્રસાદ શરૂ થઇ જશે. મંદિરનાં સૂત્રોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે મંદિરને જે દાન મળતું હતું તેમાં ૩૦ ટકા સુધીનો ઘટાડો નોટબંધીના કારણે નોંધાયો છે. તેથી પૂજા માટે ભક્તો પ્લા‌સ્ટિક મનીનો ઉપયોગ કરે તે માટે પ્રચાર કરવામાં આવશે. કેટલાંક મંદિરોમાં ચલણની અછતના કારણે ભક્તોની સંખ્યામાં ઘટાડો થયો છે.
3/4
સોમનાથ મંદિરના ડેપ્યુટી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે અમે અમારા ભક્તો માટે ઇ-વોલેટની સુવિધા સ્થાપવા માટે પેટીએમ સાથે ઘાટાઘાટો શરૂ કરી છે. ખૂબ જ નજીકના સમયમાં ઇ-વોલેટથી દાન ચઢાવો કે પ્રસાદ સ્વીકારવાનું શરૂ થશે. જ્યાં ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ છે તેવા અમદાવાદ સહિત રાજ્યનાં પ્રસિદ્ધ મંદિરોના પરિસરમાં હવે એટીએમ પણ સ્થાપવા માટે વિચારણા શરૂ કરી દેવાઇ છે. સરકાર ઇ-વોલેટ સફળ રહે તે માટે રેશ‌િનંગની દુકાનો, પેટ્રોલ પંપ, મિલ્ક બૂથ, રેલવે સ્ટેશન વગેરે સાથે જોડવા માટે પ્રયત્નશીલ છે ત્યારે મંદિરો પણ ઇ-વોલેટ સુવિધા સાથે સંકળાઇ જશે.
સોમનાથ મંદિરના ડેપ્યુટી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે અમે અમારા ભક્તો માટે ઇ-વોલેટની સુવિધા સ્થાપવા માટે પેટીએમ સાથે ઘાટાઘાટો શરૂ કરી છે. ખૂબ જ નજીકના સમયમાં ઇ-વોલેટથી દાન ચઢાવો કે પ્રસાદ સ્વીકારવાનું શરૂ થશે. જ્યાં ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ છે તેવા અમદાવાદ સહિત રાજ્યનાં પ્રસિદ્ધ મંદિરોના પરિસરમાં હવે એટીએમ પણ સ્થાપવા માટે વિચારણા શરૂ કરી દેવાઇ છે. સરકાર ઇ-વોલેટ સફળ રહે તે માટે રેશ‌િનંગની દુકાનો, પેટ્રોલ પંપ, મિલ્ક બૂથ, રેલવે સ્ટેશન વગેરે સાથે જોડવા માટે પ્રયત્નશીલ છે ત્યારે મંદિરો પણ ઇ-વોલેટ સુવિધા સાથે સંકળાઇ જશે.
4/4
અમદાવાદઃ નોટબંધીની અસર માત્ર લોકોને જ નહીં પણ ભગવાનને પણ પડી રહી છે. હાં, જે મંદીરોની દાનપેટીઓ ભક્તોનાં દાનથી છલકાતી હતી તે નોટબંધીના કારણે ખાલી દેખાઈ રહી છે. જેના કારણે મંદીરો પણ તેના અન્ય વિકલ્પ તરફ વળ્યા છે.
અમદાવાદઃ નોટબંધીની અસર માત્ર લોકોને જ નહીં પણ ભગવાનને પણ પડી રહી છે. હાં, જે મંદીરોની દાનપેટીઓ ભક્તોનાં દાનથી છલકાતી હતી તે નોટબંધીના કારણે ખાલી દેખાઈ રહી છે. જેના કારણે મંદીરો પણ તેના અન્ય વિકલ્પ તરફ વળ્યા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી આખા ગુજરાતમાં વરસાદ તૂટી પડશે, રથયાત્રાથી જુલાઈ અંત સુધી...
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી આખા ગુજરાતમાં વરસાદ તૂટી પડશે, રથયાત્રાથી જુલાઈ અંત સુધી...
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
Embed widget