શોધખોળ કરો

ગુજરાતના મંદિરો પણ બન્યા કેશલેશ, આ ટોચના મંદિરોમાં ઈ-વોલેટથી ચડાવી શકાશે ચડાવો

1/4
રોકડની અછત ન નડે તે માટે પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં નવી વ્યવસ્થા શરૂ કરાઇ રહી છે. સોમનાથ મંદિર સહિત રાજ્યના સુપ્રસિદ્ધ   દ્વારકાધીશ મંદિર, અંબાજી મંદિર, બહુચરાજી મંદિર અને તિરુપતિ મંદિર (અમદાવાદ)ના વહીવટીતંત્ર દ્વારા ભક્તો માટે ઇ-વોલેટ   સુવિધા શરૂ કરવા માટે મોબાઇલ વોલેટની સર્વિસ આપતી કંપની સાથે મંત્રણાઓ શરૂ થઇ ગઇ છે.
રોકડની અછત ન નડે તે માટે પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં નવી વ્યવસ્થા શરૂ કરાઇ રહી છે. સોમનાથ મંદિર સહિત રાજ્યના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર, અંબાજી મંદિર, બહુચરાજી મંદિર અને તિરુપતિ મંદિર (અમદાવાદ)ના વહીવટીતંત્ર દ્વારા ભક્તો માટે ઇ-વોલેટ સુવિધા શરૂ કરવા માટે મોબાઇલ વોલેટની સર્વિસ આપતી કંપની સાથે મંત્રણાઓ શરૂ થઇ ગઇ છે.
2/4
આવતા સપ્તાહથી આ તમામ મંદિરોમાં ઇ-વોલેટ દ્વારા દાન, ચઢાવો કે પ્રસાદ શરૂ થઇ જશે. મંદિરનાં સૂત્રોના જણાવ્યા મુજબ   સામાન્ય રીતે મંદિરને જે દાન મળતું હતું તેમાં ૩૦ ટકા સુધીનો ઘટાડો નોટબંધીના કારણે નોંધાયો છે. તેથી પૂજા માટે ભક્તો   પ્લા‌સ્ટિક મનીનો ઉપયોગ કરે તે માટે પ્રચાર કરવામાં આવશે. કેટલાંક મંદિરોમાં ચલણની અછતના કારણે ભક્તોની સંખ્યામાં   ઘટાડો થયો છે.
આવતા સપ્તાહથી આ તમામ મંદિરોમાં ઇ-વોલેટ દ્વારા દાન, ચઢાવો કે પ્રસાદ શરૂ થઇ જશે. મંદિરનાં સૂત્રોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે મંદિરને જે દાન મળતું હતું તેમાં ૩૦ ટકા સુધીનો ઘટાડો નોટબંધીના કારણે નોંધાયો છે. તેથી પૂજા માટે ભક્તો પ્લા‌સ્ટિક મનીનો ઉપયોગ કરે તે માટે પ્રચાર કરવામાં આવશે. કેટલાંક મંદિરોમાં ચલણની અછતના કારણે ભક્તોની સંખ્યામાં ઘટાડો થયો છે.
3/4
સોમનાથ મંદિરના ડેપ્યુટી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે અમે અમારા ભક્તો માટે ઇ-વોલેટની સુવિધા   સ્થાપવા માટે પેટીએમ સાથે ઘાટાઘાટો શરૂ કરી છે. ખૂબ જ નજીકના સમયમાં ઇ-વોલેટથી દાન ચઢાવો કે પ્રસાદ સ્વીકારવાનું શરૂ   થશે. જ્યાં ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ છે તેવા અમદાવાદ સહિત રાજ્યનાં પ્રસિદ્ધ મંદિરોના પરિસરમાં હવે એટીએમ પણ   સ્થાપવા માટે વિચારણા શરૂ કરી દેવાઇ છે. સરકાર ઇ-વોલેટ સફળ રહે તે માટે રેશ‌િનંગની દુકાનો, પેટ્રોલ પંપ, મિલ્ક બૂથ, રેલવે   સ્ટેશન વગેરે સાથે જોડવા માટે પ્રયત્નશીલ છે ત્યારે મંદિરો પણ ઇ-વોલેટ સુવિધા સાથે સંકળાઇ જશે.
સોમનાથ મંદિરના ડેપ્યુટી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે અમે અમારા ભક્તો માટે ઇ-વોલેટની સુવિધા સ્થાપવા માટે પેટીએમ સાથે ઘાટાઘાટો શરૂ કરી છે. ખૂબ જ નજીકના સમયમાં ઇ-વોલેટથી દાન ચઢાવો કે પ્રસાદ સ્વીકારવાનું શરૂ થશે. જ્યાં ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ છે તેવા અમદાવાદ સહિત રાજ્યનાં પ્રસિદ્ધ મંદિરોના પરિસરમાં હવે એટીએમ પણ સ્થાપવા માટે વિચારણા શરૂ કરી દેવાઇ છે. સરકાર ઇ-વોલેટ સફળ રહે તે માટે રેશ‌િનંગની દુકાનો, પેટ્રોલ પંપ, મિલ્ક બૂથ, રેલવે સ્ટેશન વગેરે સાથે જોડવા માટે પ્રયત્નશીલ છે ત્યારે મંદિરો પણ ઇ-વોલેટ સુવિધા સાથે સંકળાઇ જશે.
4/4
અમદાવાદઃ નોટબંધીની અસર માત્ર લોકોને જ નહીં પણ ભગવાનને પણ પડી રહી છે. હાં, જે મંદીરોની દાનપેટીઓ ભક્તોનાં   દાનથી છલકાતી હતી તે નોટબંધીના કારણે ખાલી દેખાઈ રહી છે. જેના કારણે મંદીરો પણ તેના અન્ય વિકલ્પ તરફ વળ્યા છે.
અમદાવાદઃ નોટબંધીની અસર માત્ર લોકોને જ નહીં પણ ભગવાનને પણ પડી રહી છે. હાં, જે મંદીરોની દાનપેટીઓ ભક્તોનાં દાનથી છલકાતી હતી તે નોટબંધીના કારણે ખાલી દેખાઈ રહી છે. જેના કારણે મંદીરો પણ તેના અન્ય વિકલ્પ તરફ વળ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Rain | મુંબઈમાં ધોધમાર 12 ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીKutch Earthquake | ભારત-પાક સરહદે અનુભવાયો 2.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકોHu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
હવે ઓસ્ટ્રેલિયામાં ભણવું ભારતીયો માટે મુશ્કેલ, બદલાઇ ગયા વિઝાના નિયમો
હવે ઓસ્ટ્રેલિયામાં ભણવું ભારતીયો માટે મુશ્કેલ, બદલાઇ ગયા વિઝાના નિયમો
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Embed widget