શોધખોળ કરો

રાજ્યકક્ષાના 72માં સ્વતંત્રતા દિનની ઉજવણી સુરેન્દ્રનગરમાં, CM રૂપાણી લહેરાવશે તિરંગો

1/3
 મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે 14મીએ સુરેન્દ્રનગર પોલીસ હેડ કવાર્ટરમાં રાજયપાલ સાથે એટહોમ અને સાંજે આર્ટસ કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજર રહેશે. જ્યાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આવતી કાલે સ્વતંત્રતા દિવસના રોજ સવારે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તિરંગો લહેરાવી તેને સલામી આપશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે 14મીએ સુરેન્દ્રનગર પોલીસ હેડ કવાર્ટરમાં રાજયપાલ સાથે એટહોમ અને સાંજે આર્ટસ કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજર રહેશે. જ્યાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આવતી કાલે સ્વતંત્રતા દિવસના રોજ સવારે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તિરંગો લહેરાવી તેને સલામી આપશે.
2/3
 સુરેન્દ્રનગર: 72મા સ્વતંત્રતા પર્વની રાજયકક્ષાની ઉજવણી આ વખતે સુરેન્દ્રનગર જિલ્લામાં થનાર છે. સુરેન્દ્રનગરમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ ઉપસ્થિત રહેશે. અને આ 15મી ઓગસ્ટના દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં તિરંગો લહેરાવી સલામી આપશે. આ કાર્યક્રમને લઈને શહેરને સમગ્ર જિલ્લામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર: 72મા સ્વતંત્રતા પર્વની રાજયકક્ષાની ઉજવણી આ વખતે સુરેન્દ્રનગર જિલ્લામાં થનાર છે. સુરેન્દ્રનગરમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ ઉપસ્થિત રહેશે. અને આ 15મી ઓગસ્ટના દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં તિરંગો લહેરાવી સલામી આપશે. આ કાર્યક્રમને લઈને શહેરને સમગ્ર જિલ્લામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાવામાં આવ્યો છે.
3/3
 વિવિધ પ્લાટુનો દ્વારા કરતબના કાર્યક્રમો અને વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. જ્યારે બપોરે સાયલામાં યોજાનાર શૈક્ષણિક સંમેલન પ્રેમની પરબમાં પણ મુખ્યમંત્રી વિજય રુપાણી હાજરી આપશે.
વિવિધ પ્લાટુનો દ્વારા કરતબના કાર્યક્રમો અને વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. જ્યારે બપોરે સાયલામાં યોજાનાર શૈક્ષણિક સંમેલન પ્રેમની પરબમાં પણ મુખ્યમંત્રી વિજય રુપાણી હાજરી આપશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget