શોધખોળ કરો
હાર્દિક પટેલે સીદસરમાં યોજ્યો રોડ શો, ભાજપના પાટીદાર ધારાસભ્યો અંગે શું કરી કોમેન્ટ?
1/7

જામજોધપુર: પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર હાર્દિક પટેલે ગઈ કાલે રવિવાર સીદસરથી જામજોધપુર સુધી રોડ શો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. રોડ શો દરમિયાન હાર્દિક પટેલે 42 પાટીદાર ધારાસભ્યો પર વાક પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, તેઓ ભાજપથી ડરે છે. સમાજ માટે કશું બોલી શકતા નથી.
2/7

Published at : 25 Sep 2017 10:58 AM (IST)
View More























