શોધખોળ કરો
રૂપાણીનો સપાટોઃ જુદાં જુદાં ખાતામાં 34 સસ્પેન્ડ, 3434 કર્મચારીની બદલી, મહેસૂલ ખાતા પર સૌથી વધુ તવાઈ
1/5

માજી મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાની બૂમરાડ ઉઠી હતી. આથી તે છાપને હાલની સરકાર દૂર કરવા માગે છે. મુખ્યપ્રધાને પદભાર સંભાળ્યા બાદ IAS-IPS સહિતનાં ટોચનાં અધિકારીઓની મીટીંગમાંજ ભ્રષ્ટાચાર બંધ કરાવોની કડક સૂચના અપાઈ હતી.
2/5

સામાન્ય માણસને કોઈ કામ માટે કોઈ પણ જગ્યાએ લાંચ આપવી ન પડે તેવા ભ્રષ્ટાચાર મુક્ત શાસન રહે તે માટે કક આદેશ અપાયા હતા. જેને લઈને તમામ જિલ્લાઓમાં પોતાની ફરજમાં ગેરરીતિ કે શિથિલતા દર્શાવનારા કર્મચારી-અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનું નક્કી થયું હતું. જેમાં 3434 કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
Published at : 14 Sep 2016 10:02 AM (IST)
View More





















