શોધખોળ કરો

જામનગરમાં એક જ પરિવારના 5 સભ્યોએ કરી આત્મહત્યા, બે બાળકોના પિતા શું કરતા હતાં ધંધો? જાણો વિગત

1/6
2/6
દીપકભાઈના પત્ની આરતીબેન રોજ સવારે 9.30 વાગ્યે પન્નાલાલને ઉઠાડવા જતા હતા પરંતુ કાલે તેઓ ન આવતાં પન્નાલાલ 10 વાગ્યે નીચે ગયા ત્યારે તેમને આ ઘટનાની જાણ થઈ હતી. દીપકભાઈના એક ભાઈ રાજકોટના આશ્રમમાં રહે છે.
દીપકભાઈના પત્ની આરતીબેન રોજ સવારે 9.30 વાગ્યે પન્નાલાલને ઉઠાડવા જતા હતા પરંતુ કાલે તેઓ ન આવતાં પન્નાલાલ 10 વાગ્યે નીચે ગયા ત્યારે તેમને આ ઘટનાની જાણ થઈ હતી. દીપકભાઈના એક ભાઈ રાજકોટના આશ્રમમાં રહે છે.
3/6
આ ઘટના બની ત્યારે દીપકભાઈના પિતા પન્નાલાલ ઘરના ઉપરના રૂમમાં સૂઈ રહ્યા હતાં. એટલે તેમને નીચેના માળે પરિવારના પાંચ સભ્યોએ ઝેર પી લીધું હોવાનો અણસાર પણ આવ્યો ન હતો.
આ ઘટના બની ત્યારે દીપકભાઈના પિતા પન્નાલાલ ઘરના ઉપરના રૂમમાં સૂઈ રહ્યા હતાં. એટલે તેમને નીચેના માળે પરિવારના પાંચ સભ્યોએ ઝેર પી લીધું હોવાનો અણસાર પણ આવ્યો ન હતો.
4/6
સતત રહેતી આર્થિક તંગીમાંથી બહાર આવવાનો કોઈ રસ્તો ન દેખાતા દીપકભાઈએ 31મી ડિસેમ્બરની રાત્રે એક ચોંકવનારું પગલું ભરવાનું વિચારી લીધું હતું અને તેમણે પોતે ઝેર પીને મોત વ્હાલું કરતા પહેલાં તેમની પત્ની આરતીબેન, 10 વર્ષની દીકરી કુમકુમ, પાંચ વર્ષના પુત્ર હેમલ અને તેમના 70 વર્ષની ઉંમરના માતા જયાબેન પન્નાલાલને ઝેર આપી કાયમ માટે જીવન લીલા સંકેલી લીધી હતી.
સતત રહેતી આર્થિક તંગીમાંથી બહાર આવવાનો કોઈ રસ્તો ન દેખાતા દીપકભાઈએ 31મી ડિસેમ્બરની રાત્રે એક ચોંકવનારું પગલું ભરવાનું વિચારી લીધું હતું અને તેમણે પોતે ઝેર પીને મોત વ્હાલું કરતા પહેલાં તેમની પત્ની આરતીબેન, 10 વર્ષની દીકરી કુમકુમ, પાંચ વર્ષના પુત્ર હેમલ અને તેમના 70 વર્ષની ઉંમરના માતા જયાબેન પન્નાલાલને ઝેર આપી કાયમ માટે જીવન લીલા સંકેલી લીધી હતી.
5/6
કિસાન ચોકના મોદીના વંડા વિસ્તારમાં મોર ભુવન નામના મકાનમાં રહેતા દીપકભાઈ સાકરીયા ચોળાફળી હોલસેલમાં વેચવાનું કામ કરતા હતા. તેમણે મકાન પર લોન લીધેલી હતી. આ ઉપરાંત તેમની માતા બીમાર રહેતા હોવાથી તેમની પાછળ ઘણો ખર્ચ પણ થતો હતો. જ્યારે તેની સામે આવક મર્યાદિત હતી. જેથી દીપકભાઈને સતત રૂપિયાની ખેંચ રહેતી હતી.
કિસાન ચોકના મોદીના વંડા વિસ્તારમાં મોર ભુવન નામના મકાનમાં રહેતા દીપકભાઈ સાકરીયા ચોળાફળી હોલસેલમાં વેચવાનું કામ કરતા હતા. તેમણે મકાન પર લોન લીધેલી હતી. આ ઉપરાંત તેમની માતા બીમાર રહેતા હોવાથી તેમની પાછળ ઘણો ખર્ચ પણ થતો હતો. જ્યારે તેની સામે આવક મર્યાદિત હતી. જેથી દીપકભાઈને સતત રૂપિયાની ખેંચ રહેતી હતી.
6/6
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget