શોધખોળ કરો
ક્રિકેટર જાડેજાનાં પત્નિ રીવાબાને પોલીસે ફટકાર્યાં તે અંગે જામનગર પોલીસ વડાએ શું કહ્યું? જાણો વિગત
1/6

2/6

આ બનાવને પગલે રીવાબા જામનગર જિલ્લાના એસપીની કચેરીએ ફરિયાદ કરવા દોડી ગયા હતાં અને સમગ્ર બનાવની જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી. આ અંગે રીવાબાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે પોલીસ કોન્સ્ટેબલ સંજય આહિર સામે ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
Published at : 22 May 2018 09:43 AM (IST)
View More





















