શોધખોળ કરો

પરેશ ધાનાણીએ હારનો સ્વીકાર કરી ભાજપની જીત પર શું કર્યા આક્ષેપો? જાણો વિગત

1/4
પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, કમનસીબે સત્તામાં બેઠેલા લોકોએ સામ, દામ, દેડ, ભેદનો ઉપયોગ કરી જીત મેળવી છે. EVMએ માનવસર્જિત મશીન છે અને એમાં બધું જ શક્ય છે. વિકાસશીલ દેશોએ EVM પર પ્રતિબંધ લગાવી દીધો છે બેલેટ પેપરથી મતદાન કરવામાં આવી રહ્યાં છે.
પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, કમનસીબે સત્તામાં બેઠેલા લોકોએ સામ, દામ, દેડ, ભેદનો ઉપયોગ કરી જીત મેળવી છે. EVMએ માનવસર્જિત મશીન છે અને એમાં બધું જ શક્ય છે. વિકાસશીલ દેશોએ EVM પર પ્રતિબંધ લગાવી દીધો છે બેલેટ પેપરથી મતદાન કરવામાં આવી રહ્યાં છે.
2/4
તેમણે હારની સ્વીકાર કરી આક્ષેપ કર્યો હતો કે, ભાજપે જસદણમાં સરકારી મશીનરીના દુરઉપયોગ કરી જીત મેળવી છે. જસદણમાં લોકોની સમસ્યા અને ખેડૂતો ખરાબ હાલતમાં છે. યુવાનો બેરોજગાર છે એમની મજબૂરીઓનો રાજકીય લાભ લેવામાં સરકાર સફળ રહી છે.
તેમણે હારની સ્વીકાર કરી આક્ષેપ કર્યો હતો કે, ભાજપે જસદણમાં સરકારી મશીનરીના દુરઉપયોગ કરી જીત મેળવી છે. જસદણમાં લોકોની સમસ્યા અને ખેડૂતો ખરાબ હાલતમાં છે. યુવાનો બેરોજગાર છે એમની મજબૂરીઓનો રાજકીય લાભ લેવામાં સરકાર સફળ રહી છે.
3/4
કોંગ્રેસના પરેશ ધાનાણીએ જસદણ ચૂંટણીના પરિણામ બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હારનો સ્વીકાર કર્યો હતો. આ સમયે પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, જનતાએ જે જનાદેશ આપ્યો છે તેનો સ્વીકાર કરું છું. કુંવરજીભાઈ અને સરકારને જીત બદલ અભિનંદન આપું છું.
કોંગ્રેસના પરેશ ધાનાણીએ જસદણ ચૂંટણીના પરિણામ બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હારનો સ્વીકાર કર્યો હતો. આ સમયે પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, જનતાએ જે જનાદેશ આપ્યો છે તેનો સ્વીકાર કરું છું. કુંવરજીભાઈ અને સરકારને જીત બદલ અભિનંદન આપું છું.
4/4
રાજકોટ: જસદણ પેટા ચૂંટણી ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાને 90,268 મત મળ્યાં હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નાકિયાને 70,283 મત મળ્યાં હતાં. એટલે કે ભાજપના કુંવરજીની 19,985 મતથી જીત થઈ છે. ત્યારબાદ એકબાજુ ભાજપ જીતનું જશ્ન મનાવી રહી છે ત્યારે કોંગ્રેસ હાર કબુલ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહી છે.
રાજકોટ: જસદણ પેટા ચૂંટણી ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાને 90,268 મત મળ્યાં હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નાકિયાને 70,283 મત મળ્યાં હતાં. એટલે કે ભાજપના કુંવરજીની 19,985 મતથી જીત થઈ છે. ત્યારબાદ એકબાજુ ભાજપ જીતનું જશ્ન મનાવી રહી છે ત્યારે કોંગ્રેસ હાર કબુલ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : જીવનું જોખમHun To Bolish: હું તો બોલીશ : નારી તું નારાયણીGyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
Embed widget