શોધખોળ કરો
જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પોલીસને મળી સફળતા, જાણો કોણ છે હત્યારા
1/4

જયંતિ ભાનુશાળીની હત્યા કરાવ્યા બાદ છબિલ પટેલે બે દિવસમાં જ વિદેશ જતા રહ્યા હતા. જ્યારે જયંતિ ભાનુશાળીની હત્યા કરનાર સાર્પ શૂટરો હાલ ફરાર છે, જેઓની શોધખોળ ચાલી રહી છે. 7 જાન્યુઆરીના રોજ સયાજી એક્સપ્રેસમાં જ્યંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી હતી.
2/4

અમદાવાદ: જ્યંતિ ભાનુશાળીની હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. અમદાવાદ ક્રાઇમ બાંચે પત્રકાર પરિષદ યોજી સમગ્ર ઘટના અંગે માહિતી આપી હતી. ક્રાઇમ બ્રાંચના અજય તોમરે જણાવ્યું કે જયંતિ ભાનુશાળીની કચ્છ સામખિયાળી પાસે ટ્રેનમાં હત્યા કરાઇ હતી, જે અંગે જયંતિ ભાનુશાળીના પરિવારજનોએ હત્યા અંગે ફરિયાદ નોંધાવી હતી અને જયંતિ ભાનુશાળીના દુશ્મન છબિલ પટેલ અને મનિષા ગોસ્વામી પર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ અંગે પોલીસે સીઆઇડી, અમદાવાદ ક્રાઇમ બ્રાચ સહિતની ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.
Published at : 24 Jan 2019 06:36 PM (IST)
View More





















