શોધખોળ કરો
રાજુલામાં ખેતરમાં દવા છાંટતા ખેડૂત પર સિંહે કર્યો હુમલો, જાણો વિગત
1/4

અમરેલીઃ રાજુલામાં ખેડૂત પોતાના ખેતરમાં દવા છાંટવાનું કામ કરતો હતો ત્યારે અચાનક આવી ચઢેલા સિંહે તરાપ મારીને ઘાયલ કર્યો હતો. ખેડૂતે હિંમત બતાવી પ્રતિકાર કરતાં સિંહ ભાગી ગયો હતો. જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો.
2/4

Published at : 22 Jan 2019 09:17 PM (IST)
View More





















