શોધખોળ કરો
મોડાસામાં ઓરી-રૂબેલાની રસી લીધા પછી બાળકનું મોત થયાનો આક્ષેપ, અધિકારીએ શું કહ્યું? જાણો વિગત
1/4

જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યાં અનુસાર, ઓરી રૂબેલાની રસીથી બાળકનું મોત નથી થયું. તેમણે જણાવ્યું હતું કે, બાળકની તબિયત પહેલેથી જ ખરાબ હતી. રસીને લઈને આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે કે, રસીની કોઈ આડઅસર થતી નથી. રસી ભારતમાં જ બને છે.
2/4

પરંતુ સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થયો નહતો અને બાળકનું મોત થયું હતું. જેના પગલે બાળકના માતા-પિતા શાળાએ દોડી આવ્યા હતા અને રસીના કારણે બાળકનું મોત થયું હોવાનો આરોપ લગાવ્યો હતો.
Published at : 23 Jul 2018 09:35 AM (IST)
View More




















