શોધખોળ કરો
PM બન્યા બાદ મોદી પ્રથમવાર સોમનાથમાં, કહ્યું- રાજ્યના દરિયાકિનારે 45 હજાર કરોડનું મૂડી રોકાણ કરાશે
1/4

આ પ્રસંગે મોદીએ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના વખાણ કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે અમદાવાદ-બગોદરા હાઇવે પર પહેલા અનેક અકસ્માતો થતાં હતાં, પરંતુ કેશુભાઇ પટેલની સરકારે એ હાઇવેને ફોરલેન કરીને અકસ્માતો ઘટાડ્યાં છે. મોદીએ સોમનાથમાં આવેલી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી હતી.
2/4

વધુમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતના દરિયાકિનારે 40 પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે જેના મારફતે 45 હજાર કરોડનું મૂડી રોકાણ કરવામાં આવશે. સાથે ગુજરાતના દરિયાકિનારે આવેલા 18 પોર્ટને આધુનિક બનાવાશે.
Published at : 08 Mar 2017 10:08 AM (IST)
View More























