શોધખોળ કરો
જીએમડીસી ગ્રાઉન્ડ પર વિશ્વ હિન્દુ પરિષદનું આજે સંમેલન
1/4

જીએમડીસી ગ્રાઉન્ડમાં 1500 પોલીસ કર્મચારીઓ સુરક્ષા માટે તૈનાત રહેશે. જેમાં ઝોન-1 અને 7માં આવતા પોલીસ સ્ટેશનોના 800 પોલીસકર્મચારીઓ, એસઆરપી, ક્યુઆરટી સુરક્ષાના ભાગ રૂપે જવાબદારી સંભાળશે.
2/4

અમદાવાદ: આજે એટલે કે રવિવારે અમદાવાદ0 ખાતે વિશ્વ હિંદુ પરિષદે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હિન્દુ સંમેલનનું આયોજન કર્યું છે. વીએચપી અધ્યક્ષ પ્રવીણ તોગડિયા, સંયુકત મહામંત્રી સુરેન્દ્ર જૈન, બજરંગદળ પ્રમુખ મનોજ વર્મા, વડતાલ મંદિરના નૌતમસ્વામી જેવા અગ્રણીઓ સંમેલનને સંબોધશે.
Published at : 26 Mar 2017 09:49 AM (IST)
View More























