શોધખોળ કરો
પાટીદારોને અનામત આપવાને લઈને ક્યો સમાજ કરી રહ્યો છે વિરોધ? જાણો વિગત
1/4

તેમજ અનામતમાં કોઈપણ પ્રકારનો સુધારો કે વધારો ન કરવા રાજ્ય સરકારને જણાવ્યું હતું. તેમજ 49 ટકા અનામતમાં 129 જાતિ સિવાય અન્ય કોઈ જાતીનો સમાવેશ ન કરવા ઉગ્રપણે રજૂઆત કરી હતી. તેમજ જો કોઈ ફેરફાર કરવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.
2/4

જે બહુમાળી ભવન ખાતેની જીલ્લા કલેક્ટર કચેરી સુધી પહોચી હતી. જેમાં ઠાકોર સેના, એસસી એસટી સમાજના આગેવાનો સહીત ઓબીસી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
Published at : 12 Sep 2018 09:47 AM (IST)
View More





















