શોધખોળ કરો

આધાર વર્ચ્યૂઅલ આઇડીની સુવિધા પહેલી જુલાઇથી, UIDAIએ વધારી ડેડલાઇન

1/4
 વર્ચ્યૂઅલ આઇડી સુવિધા પહેલી માર્ચથી શરુ થઈ ગઈ છે, જો કે પહેલી જુલાઈથી તમામ એજન્સીઓ માટે અનિવાર્ય થશે.
વર્ચ્યૂઅલ આઇડી સુવિધા પહેલી માર્ચથી શરુ થઈ ગઈ છે, જો કે પહેલી જુલાઈથી તમામ એજન્સીઓ માટે અનિવાર્ય થશે.
2/4
 નવી દિલ્હી: આધારા બનાવતી સંસ્થા આધાર કાર્ડ બનાવતી સંસ્થા યૂનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યૂઆઇડીએઆઇ)એ વર્ચ્યૂઅલ આઇડી (વીઆઇડી)ને ફરજિયાત કરવાની સમય મર્યાદા વધારી દીધી છે. યૂઆઇડીએઆઇ એ વીઆઇડી અનિવાર્ય કરવાનો સમય વધારીને હવે પહેલી જુલાઇનો આપ્યો છે. આ પહેલા પહેલી જૂન સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હી: આધારા બનાવતી સંસ્થા આધાર કાર્ડ બનાવતી સંસ્થા યૂનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યૂઆઇડીએઆઇ)એ વર્ચ્યૂઅલ આઇડી (વીઆઇડી)ને ફરજિયાત કરવાની સમય મર્યાદા વધારી દીધી છે. યૂઆઇડીએઆઇ એ વીઆઇડી અનિવાર્ય કરવાનો સમય વધારીને હવે પહેલી જુલાઇનો આપ્યો છે. આ પહેલા પહેલી જૂન સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો હતો.
3/4
  છેલ્લા કેટલાક સમયથી આધાર ડેડા લીકને લઇને સવાલો ઉઠી રહ્યા છે. હવે ડેટાને વધુ સુરક્ષિત બનાવવા માટે યૂઆઇડીએઆઇ વર્ચ્યૂઅલ આઇડીની સિસ્ટમ અપનાવી છે. જેમાં હવે તમારો આધાર નંબર નહીં આપવો પડે તેની જગ્યાએ વર્ચ્યૂઅલ આઇડી આપી શકાશે. વર્ચ્યૂઅલ આઇડી એક પ્રકારનો કામચલાઉ નંબર છે. આ 16 આંકડાનો નંબર હોય છે.
છેલ્લા કેટલાક સમયથી આધાર ડેડા લીકને લઇને સવાલો ઉઠી રહ્યા છે. હવે ડેટાને વધુ સુરક્ષિત બનાવવા માટે યૂઆઇડીએઆઇ વર્ચ્યૂઅલ આઇડીની સિસ્ટમ અપનાવી છે. જેમાં હવે તમારો આધાર નંબર નહીં આપવો પડે તેની જગ્યાએ વર્ચ્યૂઅલ આઇડી આપી શકાશે. વર્ચ્યૂઅલ આઇડી એક પ્રકારનો કામચલાઉ નંબર છે. આ 16 આંકડાનો નંબર હોય છે.
4/4
  યૂઆઇડીએઆઇ ના સીઇઓ અજય ભૂષણ પાંડેએ કહ્યું, “વર્ચ્યૂઅલઆઇડીની વ્યવસ્થા લાગું કરવા માટે અમે તૈયાર છે, પરંતુ બેન્ક અને ટેલિકોમ કંપનીઓ સહિત અન્ય એજન્સિઓની મુશ્કેલીઓને ધ્યાનમાં લેતા તેની ડેડલાઇન વધારી દીધી છે.”
યૂઆઇડીએઆઇ ના સીઇઓ અજય ભૂષણ પાંડેએ કહ્યું, “વર્ચ્યૂઅલઆઇડીની વ્યવસ્થા લાગું કરવા માટે અમે તૈયાર છે, પરંતુ બેન્ક અને ટેલિકોમ કંપનીઓ સહિત અન્ય એજન્સિઓની મુશ્કેલીઓને ધ્યાનમાં લેતા તેની ડેડલાઇન વધારી દીધી છે.”
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
ઈન્ડિગોના સંકટથી હાહાકાર! હરભજન સિંહથી લઈને શશી થરુર સુધીના લોકોએ કાઢી ઝાટકણી
ઈન્ડિગોના સંકટથી હાહાકાર! હરભજન સિંહથી લઈને શશી થરુર સુધીના લોકોએ કાઢી ઝાટકણી
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Embed widget