શોધખોળ કરો
મજૂર સંગઠનો મોદી સરકારના વિરોધમાં, 20 કરોડ કર્મચારીઓ આજથી બે દિવસ સુધી હડતાળ પર
1/5

મજૂર સંગઠનોએ કહ્યું કે, શ્રમ મામલા પર નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં બનેલા મંત્રીમંડળે 2 સપ્ટેમ્બરની હડતાળ બાદ શ્રમિક સંગઠનોને ચર્ચા માટે નથી બોલાવ્યા, આ કારણે અમારી પાસે હડતાળ સિવાય બીજો રસ્તો ન હતો.
2/5

મોદી સરકારની જનવિરોધી નીતિ અને શ્રમિક વિરોધી નીતિના વિરોધમાં દુરસંચાર, સ્વાસ્થ્ય, શિક્ષણ, કોલસા, સ્ટીલ, વીજળી, બેન્કિંગ, વીમા અને પરિવહન વિસ્તારના લોકો આ હડતાળમાં જોડાશે.
Published at : 08 Jan 2019 10:17 AM (IST)
View More























