શોધખોળ કરો

CBI વિવાદમાં સરકારે કર્યા હાથ અધ્ધર, જેટલીએ કહ્યું- CVCના માર્ગદર્શન હેઠળ SIT કરશે તપાસ

1/6
જેટલીએ કહ્યું કે, અમે સીબીઆઇના કોઇ અધિકારીઓને દોષી નથી માની રહ્યાં. કાયદા પ્રમાણે જ્યાં સુધી તપાસ પુરી ના થાય એટલા માટે અધિકારીઓને બહાર કરી દેવામાં આવ્યા છે.
જેટલીએ કહ્યું કે, અમે સીબીઆઇના કોઇ અધિકારીઓને દોષી નથી માની રહ્યાં. કાયદા પ્રમાણે જ્યાં સુધી તપાસ પુરી ના થાય એટલા માટે અધિકારીઓને બહાર કરી દેવામાં આવ્યા છે.
2/6
નાણાંમંત્રી જેટલીએ કહ્યું કે, સીબીઆઇમાં હાલમાં ખરાબ અને દૂર્ભાગ્યાપૂર્ણ સ્થિતિ પેદા થઇ છે. બે વરિષ્ઠ ડાયરેક્ટર પર સવાલ ઉઠ્યા છે. ડાયરેક્ટરે પોતાની નીચે અને બીજા નંબરના અધિકારીએ ડાયરેક્ટર પર આરોપ લગાવ્યા છે. આની તપાસ કોણ કરશે તે સરકાર સામે પ્રશ્ન છે. આ કેન્દ્ર સરકારના અધિકાર ક્ષેત્રમાં નથી આવતુ અને ના સરકાર તપાસ કરશે.
નાણાંમંત્રી જેટલીએ કહ્યું કે, સીબીઆઇમાં હાલમાં ખરાબ અને દૂર્ભાગ્યાપૂર્ણ સ્થિતિ પેદા થઇ છે. બે વરિષ્ઠ ડાયરેક્ટર પર સવાલ ઉઠ્યા છે. ડાયરેક્ટરે પોતાની નીચે અને બીજા નંબરના અધિકારીએ ડાયરેક્ટર પર આરોપ લગાવ્યા છે. આની તપાસ કોણ કરશે તે સરકાર સામે પ્રશ્ન છે. આ કેન્દ્ર સરકારના અધિકાર ક્ષેત્રમાં નથી આવતુ અને ના સરકાર તપાસ કરશે.
3/6
4/6
જેટલીએ કહ્યું કે, કેન્દ્ર સરકારની જવાબદાર માત્ર સુપરવિઝનની જ છે. આમ કહી તપાસ કરવા અંગે કેન્દ્ર સરકાર હાથ ઉંચા કરી દીધા છે. મંગળવારે સીવીસીએ જણાવ્યું બન્ને અધિકારી આ આરોપોની તપાસ નથી કરી શકતાં, જ્યાં સુધી તપાસ નહીં થાય ત્યાં સુધી આ અધિકારીઓને કામમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. આ મામલાની તપાસ હવે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમને સોંપવામાં આવી છે, અને જ્યાં સુધી એસઆઇટી તપાસ પુરી નથી કરી લેતી ત્યાં સુધી આ અધિકારીઓને સીબીઆઇમાંથી અલગ કરી દેવામાં આવ્યા છે.
જેટલીએ કહ્યું કે, કેન્દ્ર સરકારની જવાબદાર માત્ર સુપરવિઝનની જ છે. આમ કહી તપાસ કરવા અંગે કેન્દ્ર સરકાર હાથ ઉંચા કરી દીધા છે. મંગળવારે સીવીસીએ જણાવ્યું બન્ને અધિકારી આ આરોપોની તપાસ નથી કરી શકતાં, જ્યાં સુધી તપાસ નહીં થાય ત્યાં સુધી આ અધિકારીઓને કામમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. આ મામલાની તપાસ હવે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમને સોંપવામાં આવી છે, અને જ્યાં સુધી એસઆઇટી તપાસ પુરી નથી કરી લેતી ત્યાં સુધી આ અધિકારીઓને સીબીઆઇમાંથી અલગ કરી દેવામાં આવ્યા છે.
5/6
6/6
નવી દિલ્હીઃ દેશી સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઇમાં ચાલી રહેલા વિવાદ પર બુધવારે કેન્દ્ર સરકારે નિવેદન આપ્યુ, નાણામંત્રી અરુણ જેટલી અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ મીડિયા સામે આવ્યા. સીબીઆઇ પર જેટલીએ કહ્યું કે, CBI એ દેશની પ્રતિષ્ઠિત સંસ્થા છે, તેની સાખ સચવાય તેના માટે કેન્દ્ર સરકાર તત્પર છે.
નવી દિલ્હીઃ દેશી સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઇમાં ચાલી રહેલા વિવાદ પર બુધવારે કેન્દ્ર સરકારે નિવેદન આપ્યુ, નાણામંત્રી અરુણ જેટલી અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ મીડિયા સામે આવ્યા. સીબીઆઇ પર જેટલીએ કહ્યું કે, CBI એ દેશની પ્રતિષ્ઠિત સંસ્થા છે, તેની સાખ સચવાય તેના માટે કેન્દ્ર સરકાર તત્પર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget