શોધખોળ કરો

નવજોત સિદ્ધુનો પાકિસ્તાન પ્રેમ ફરી છલકાયો, કહ્યું- આ મામલે ભારત કરતા શ્રેષ્ઠ

1/4
સિદ્ધુએ કહ્યું હતું કે, ‘જનરલ બાજવા મને ગળે મળ્યા અને કહ્યું કે, અમે શાંતિ ઇચ્છીએ છે. બાજવાએ કહ્યું અમે લોકો ગુરુ નાનક દેવની 550મી જયંતી પર કરતારપુર રુટ ખોલવા પર વિચાર કરી રહ્યા છે.’ જેને લઈને ખૂબ વિવાદ થયો હતો અને ભાજપા સહિત રાજકીય પાર્ટીઓએ પણ વિરોધ પ્રદર્શ કર્યું હતું.
સિદ્ધુએ કહ્યું હતું કે, ‘જનરલ બાજવા મને ગળે મળ્યા અને કહ્યું કે, અમે શાંતિ ઇચ્છીએ છે. બાજવાએ કહ્યું અમે લોકો ગુરુ નાનક દેવની 550મી જયંતી પર કરતારપુર રુટ ખોલવા પર વિચાર કરી રહ્યા છે.’ જેને લઈને ખૂબ વિવાદ થયો હતો અને ભાજપા સહિત રાજકીય પાર્ટીઓએ પણ વિરોધ પ્રદર્શ કર્યું હતું.
2/4
  ઉલ્લેખીય છે કે, આ અગાઉ સિદ્ધુ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાં આર્મી ચીફ કમર બાજવાને ગળે મળ્યા હતા.
ઉલ્લેખીય છે કે, આ અગાઉ સિદ્ધુ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાં આર્મી ચીફ કમર બાજવાને ગળે મળ્યા હતા.
3/4
 પંજાબના કેબિનેટ મંત્રી નવજોત સિદ્ધુએ કહ્યું કે, તમે પાકિસ્તાનમાં કઈ પણ સ્થળે યાત્રા કરો, ત્યાં ના તો ભાષા બદલાય છે, ના ખાવાનું બદલાય છે. અને લોકો પણ નથી બદલાતા. જ્યારે દક્ષિણ ભારતમાં જાઓ ત્યારે ભાષાથી લઈને ખાણીપીણી સુધી વધુજ બદલાય જાય છે. દક્ષિણ ભારતમાં રહેવા માટે તમને તેલુગુ શીખવી પડશે, પરંતુ પાકિસ્તાનમાં એવું જરૂરી નથી. સિદ્ધુના આ પાકિસ્તાન પ્રેમથી ફરી વિવાદ પેદા થઈ શકે છે.
પંજાબના કેબિનેટ મંત્રી નવજોત સિદ્ધુએ કહ્યું કે, તમે પાકિસ્તાનમાં કઈ પણ સ્થળે યાત્રા કરો, ત્યાં ના તો ભાષા બદલાય છે, ના ખાવાનું બદલાય છે. અને લોકો પણ નથી બદલાતા. જ્યારે દક્ષિણ ભારતમાં જાઓ ત્યારે ભાષાથી લઈને ખાણીપીણી સુધી વધુજ બદલાય જાય છે. દક્ષિણ ભારતમાં રહેવા માટે તમને તેલુગુ શીખવી પડશે, પરંતુ પાકિસ્તાનમાં એવું જરૂરી નથી. સિદ્ધુના આ પાકિસ્તાન પ્રેમથી ફરી વિવાદ પેદા થઈ શકે છે.
4/4
 નવી દિલ્હી: કૉંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ એકવાર ફરી પાકિસ્તાનના વખાણ કર્યા છે. સિદ્ધુએ હિમાચલ પ્રેદશના કસૌલીમાં ચાલી રહેલા લિટરેચર ફેસ્ટિવલ દરમિયાન પાકિસ્તાની યાત્રાને દક્ષિણ ભારતની યાત્રાથી વધારે સારી ગણાવી હતી.
નવી દિલ્હી: કૉંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ એકવાર ફરી પાકિસ્તાનના વખાણ કર્યા છે. સિદ્ધુએ હિમાચલ પ્રેદશના કસૌલીમાં ચાલી રહેલા લિટરેચર ફેસ્ટિવલ દરમિયાન પાકિસ્તાની યાત્રાને દક્ષિણ ભારતની યાત્રાથી વધારે સારી ગણાવી હતી.
View More
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Car Accident: ગાંધીનગરમાં કાર ચાલકનો આતંક, ટાટા સફારીથી 4 લોકોને કચડ્યા, ચારેયના મોત
Car Accident: ગાંધીનગરમાં કાર ચાલકનો આતંક, ટાટા સફારીથી 4 લોકોને કચડ્યા, ચારેયના મોત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
Advertisement

વિડિઓઝ

Porbanadar Crime News: પાર્ટી પ્લોટમાં સગીરા પર ગેંગરેપ | Abp Asmita | 25-7-2025
Shravan Month 2025: શિવાલયોમાં ગુંજ્યો ‘હર હર મહાદેવ’નો નાદ | Abp Asmita | 25-7-2025
Hun To Bolish: હું તો બોલીશ : ઓનલાઈન ગેમના રવાડે ન ચડતા
Hun To Bolish: હું તો બોલીશ : શિક્ષક એટલે ગુરુ કે VVIPનો સેવક?
Hun To Bolish: હું તો બોલીશ : હાઈવે પર રઝળતું મોત
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Car Accident: ગાંધીનગરમાં કાર ચાલકનો આતંક, ટાટા સફારીથી 4 લોકોને કચડ્યા, ચારેયના મોત
Car Accident: ગાંધીનગરમાં કાર ચાલકનો આતંક, ટાટા સફારીથી 4 લોકોને કચડ્યા, ચારેયના મોત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
આવતીકાલથી ‘સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025’નો પ્રારંભ, 13 રાજ્યોના 350થી વધુ કલાકારો ભાગ લેશે
આવતીકાલથી ‘સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025’નો પ્રારંભ, 13 રાજ્યોના 350થી વધુ કલાકારો ભાગ લેશે
World IVF Day 2025: IVF ટ્રીટમેન્ટ દરમિયાન મહિલાઓએ ન કરવી જોઈએ આ છ ભૂલો, થઈ શકે છે નુકસાન
World IVF Day 2025: IVF ટ્રીટમેન્ટ દરમિયાન મહિલાઓએ ન કરવી જોઈએ આ છ ભૂલો, થઈ શકે છે નુકસાન
કેન્દ્રીય કર્મચારીઓ પોતાના વૃદ્ધ માતાપિતાની સેવા માટે લઈ શકે છે રજાઓ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
કેન્દ્રીય કર્મચારીઓ પોતાના વૃદ્ધ માતાપિતાની સેવા માટે લઈ શકે છે રજાઓ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
India-UK FTA: કારથી લઈને વ્હિસ્કી સુધી, છઠ્ઠી ઈકોનોમી સાથે ડીલથી ભારતને શું-શું થશે ફાયદા? જાણો
India-UK FTA: કારથી લઈને વ્હિસ્કી સુધી, છઠ્ઠી ઈકોનોમી સાથે ડીલથી ભારતને શું-શું થશે ફાયદા? જાણો
Embed widget