શોધખોળ કરો

Health Tips: આ એનેર્જેટિક ડ્રિન્કની છે જાદુઇ અસર, બોલિવૂડ સ્ટાર્સ કરે છે સેવન, જાણો ક્યું છે આ અદભૂત ડ્રિન્ક

આપે કદાચ કોમ્બુચા નામ પહેલીવાર સાંભળ્યું હશે. કોમ્બુચા એ કાળી અથવા લીલી ચા જેવું જ હળવું શક્તિવર્ધક પીણું છે. તેના સ્વાસ્થ્ય લાભો માટે તેનું મોટાપાયે સેવન કરવામાં આવે છે. તેમાં કેટલાક સ્વાસ્થ્યવર્ધક તત્વો હોય છે જે તમારા પેટ માટે સારા માનવામાં આવે છે અને તેનો ઉપયોગ મોટાભાગે વજન ઘટાડવા માટે થાય છે.

Benefits of Drinking Kombucha : આપે કદાચ કોમ્બુચા નામ પહેલીવાર સાંભળ્યું હશે. કોમ્બુચા એ કાળી અથવા લીલી ચા જેવું જ હળવું શક્તિવર્ધક પીણું છે. તેના સ્વાસ્થ્ય લાભો માટે તેનું મોટાપાયે સેવન કરવામાં આવે છે. તેમાં કેટલાક સ્વાસ્થ્યવર્ધક તત્વો હોય છે જે તમારા પેટ માટે સારા માનવામાં આવે છે અને તેનો ઉપયોગ મોટાભાગે વજન ઘટાડવા માટે થાય છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ ખુદને  ફિટ અને એનર્જેટિક બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે. તો ચાલો જાણીએ શું છે કોમ્બુચા પીણું અને તેના શું ફાયદા છે.

કોમ્બુચા શું છે?

 કોમ્બુચા એ ફર્મેટેડ  કાળી ચા છે. જેમાં  બ્લેકટીને ટી ફંગસની મદદથી ફર્મેટ કરવામાં આવે છે.  આ પ્રક્રિયા થોડા દિવસોથી લઈને થોડા અઠવાડિયા સુધી ચાલે છે અને તેમાં ખાંડનો પણ ઉપયોગ થાય છે. એકવાર ફોર્મેટ થઇ ગયા બાદ  ઇચ્છા મુજબ ઘટકો મિક્સ કરી શકો છો. તે ગરમ અથવા ઠંડા બંને રીતે  પી શકાય છે. તે કેફીન ફ્રી પણ છે. 

કોમ્બુચા પીવાના ફાયદા

ટેસ્ટી ચા

જ્યારે કોમ્બુચા ધીમે ધીમે આથો આવે છે, ત્યારે તેમાં હાજર કેટલાક ઉત્સેચકો શર્કરા અને ચાને 7 થી 10 દિવસના સમયગાળામાં હળવા ખાટા, કાર્બોનેટેડ અને તાજગી આપનારા પીણામાં ફેરવે છે, જેનાથી તેનો સ્વાદ ઉત્તમ બને છે.

આંતરડા માટે શ્રેષ્ઠ

 કોમ્બુચામાં સામાન્ય રીતે ઘણા એસિડ, વિટામિન્સ અને કેટલાક હાઇડ્રોલિટીક એન્ઝાઇમ હોય છે જે આંતરડા માટે ફાયદાકારક છે.

કેન્સરનું જોખમ ઘટાડે છે

કોમ્બુચા કેન્સરનું જોખમ ઘટાડવામાં પણ મદદ કરે છે. તેની અંદર રહેલા બેક્ટેરિયા કેન્સરના કોષોને વધતા અટકાવે છે. જો કે આ અંગે હજુ વધુ સંશોધનની જરૂર છે.

વજન ઘટાડવાનો ઉપાય

વજન ઘટાડવા માટે ગ્રીન ટી શ્રેષ્ઠ કહેવાય છે. જો કે તેની કોમ્બુચા સાથે  સરખામણી કરવી ખોટી છે. પરંતુ જ્યારે તમે ચામાંથી કોમ્બુચા બનાવો છો, તો તે તમારા આંતરડાને પણ સ્વસ્થ રાખે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Embed widget