શોધખોળ કરો

Kitchen hacks: કોથમીરના પાન 15 દિવસ સુધી રહેશે ફ્રેશ, આ રીતે કરો ફ્રિજમાં સ્ટોર

કોથમીર એક એવી વસ્તુ છે, જેનો ઉપયોગ લગભગ દરેક શાકભાજીને ગાર્નિશ કરવા અને સ્વાદ આપવા માટે થાય છે. તેની મસાલેદાર ચટણી પણ બનાવવામાં આવે છે પરંતુ તેના પાન બહુ જલ્દી કરમાઇ જાય છે,

Kitchen hacks: કોથમીર એક એવી વસ્તુ છે, જેનો ઉપયોગ લગભગ દરેક શાકભાજીને ગાર્નિશ કરવા અને સ્વાદ આપવા માટે થાય છે. તેની મસાલેદાર ચટણી પણ બનાવવામાં આવે છે પરંતુ તેના પાન બહુ જલ્દી કરમાઇ જાય છે,  તેને લાંબો સમય સુધી તરોતાજા રાખવા માટે શું કરવું જાઇએ. 

કોથમીર એક એવી વસ્તુ છે, જેનો ઉપયોગ લગભગ દરેક શાકભાજીને ગાર્નિશ કરવા અને સ્વાદ આપવા માટે થાય છે. તેની મસાલેદાર ચટણી પણ બનાવવામાં આવે છે. રસોડામાં રોજ કોથમીરનો ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ સલાડમાં પણ થાય છે. જો કે શાકભાજીની દુકાન પર લીલા ધાણા સરળતાથી મળી જાય છે પરંતુ કોથમીર ફ્રિઝમાં પણ જલ્દી ખરાબ થઇ જાય છે.

સૌ પ્રથમ લીલા ધાણાના પાનને તોડી લો, બાદ એક ડબ્બો લો, ડબ્બાના તળિયા ટીશ્યૂ પેપર પાથરી દો. બાદ તેમાં ધાણાના પાન નાખો. હવે ઉપર એક અન્ય ટીશ્યુ પેપર લો અને તેનાથી ડબ્બામાં રાખેલા ધાણાના પાનને કવર કરી લો અને બાદ ડબ્બો પેક કરીને ફ્રીજમાં રાખી દો. આ રીતે કરવાથી કોથમીરના પાન 15-20 દિવસ સુધી તાજા રહેશે.

વેઇટ લોસ અને અનિંદ્રાની સમસ્યાની સાથે ચોળીના સેવનથી થાય છે આ ગજબ ફાયદા

ચોળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચોળી ઔષધિય ગુણોથી ભરપૂર છે. ચોળીમાં કોપર, આયરન, પ્રોટીન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ હોય છે. જે અનેક બીમારીથી શરીરને બચાવે છે. 

દરેક શાકભાજીમાં સમાવિષ્ટ કઠોળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. કઠોળ કેલ્શિયમ, ફોસ્ફરસ, કોપર, આયર્ન, મેગ્નેશિયમ, પ્રોટીન જેવા અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે. જે શરીરને સરળતાથી કામ કરવા માટે જરૂરી છે. સ્વાસ્થ્ય જાળવવા સાથે, કઠોળ રોગપ્રતિકારક શક્તિ વધારવા અને સ્થૂળતા ઘટાડવામાં પણ અસરકારક છે. મસલ્સ બનાવવા માટે કઠોળનું સેવન જરૂરી છે. કઠોળ પ્રોટીનનો ખજાનો છે.  કેટલાક ફાયદાઓ વિશે જાણીએ.

વજન ઓછું કરવા માટે પણ ચોળી કારગર છે. તેમાં મોનોઅનસૈચુરેટેડ ફેટ છે. જેના સેવનથી વજન સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. 

ચોળી મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે. જો આપ ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છો તો ચોળીને ડાયટમાં સામેલ કરો. થકાવટ
ની પ્રોબ્લેમ દૂર કરે છે. 

ચોળાની શીંગોમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત અને વધારવામાં મદદરૂપ થાય છે. તેથી જો તમે વારંવાર શરદી અને અન્ય પ્રકારના ચેપથી પરેશાન છો, તો તમારે તેને તમારા આહારમાં ચોક્કસપણે સામેલ કરવું જોઈએ.

કઠોળની શરીરમાં સોજાની  સમસ્યાને દૂર કરવામાં પણ ખૂબ અસરકારક છે. સોજાવાળી જગ્યા પર પીસી બીન બીજ લગાવવાથી ઝડપથી રાહત મળે છે કારણ કે તેમાં સોજા વિરોધી ગુણધર્મો છે.

કઠોળનું સેવન શ્વસન સંબંધી સમસ્યાઓથી પીડિત વ્યક્તિ માટે પણ ફાયદાકારક છે કારણ કે તેમાં રહેલા મિનરલ્સ સેલેનિયમ, મેંગેનીઝ અને કોપર ફેફસાને લગતી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લેમન બ્લેક કોફી ફટાફટ ઉતારે છે વજન, ફેટ કટર તરીકે ઓળખાતા વાયરલ દાવોમાં કેટલું સત્ય?
લેમન બ્લેક કોફી ફટાફટ ઉતારે છે વજન, ફેટ કટર તરીકે ઓળખાતા વાયરલ દાવોમાં કેટલું સત્ય?
મિડલ ઇસ્ટ તણાવની વચ્ચે આજે સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો થયો કે વધારો, જાણો લેટેસ્ટ કિમત
મિડલ ઇસ્ટ તણાવની વચ્ચે આજે સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો થયો કે વધારો, જાણો લેટેસ્ટ કિમત
Tofu Vs Paneer: ટોફુ કે પનીર... શેમાં હોય છે વધુ પ્રોટીન? વજન ઘટાડવા માટે કેનું સેવન કરવું?
Tofu Vs Paneer: ટોફુ કે પનીર... શેમાં હોય છે વધુ પ્રોટીન? વજન ઘટાડવા માટે કેનું સેવન કરવું?
Dehydration Symptoms: પાણી પીધા વિના માણસ કેટલા દિવસ જીવતો રહી શકે છે? જાણીલો જવાબ
Dehydration Symptoms: પાણી પીધા વિના માણસ કેટલા દિવસ જીવતો રહી શકે છે? જાણીલો જવાબ

વિડિઓઝ

LPG shortage crisis: રાજ્યમાં ગેસની અછતને જોતા છારોડી SGVP એ પૂરું પાડ્યું આગોતરા આયોજનનું ઉદાહરણ
MLA Mukesh Patel: ગેસની કાળાબજારી કરતા લોકોને ધારાસભ્ય મુકેશ પટેલની ચેતવણી
US Visa Fraud Case : USની નાગરિકતા માટે લૂંટનું નાટક રચનાર 11 ગુજરાતીની ધરપકડ
C R Patil Birthday: કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરતમાં અનેક કાર્યક્રમો
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
ગુજરાતમાં પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલે થશે મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ
ગુજરાતમાં પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલે થશે મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
Nepal: ભારતીય શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખાઈમાં ખાબકી, 7 લોકોના કરૂણ મોત
Nepal: ભારતીય શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખાઈમાં ખાબકી, 7 લોકોના કરૂણ મોત
Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા
Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા
અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર 11 ગુજરાતીની ધરપકડ, જાણો શું છે ઘટના
અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર 11 ગુજરાતીની ધરપકડ, જાણો શું છે ઘટના
મિડલ ઇસ્ટ જંગની અસર, ઇંડિગોની દુબઇ, અબુધાબી સહિતને ફ્લાઇટ રદ્દ, જાણો ડિટેલ
મિડલ ઇસ્ટ જંગની અસર, ઇંડિગોની દુબઇ, અબુધાબી સહિતને ફ્લાઇટ રદ્દ, જાણો ડિટેલ
Embed widget