શોધખોળ કરો

Kitchen hacks: કોથમીરના પાન 15 દિવસ સુધી રહેશે ફ્રેશ, આ રીતે કરો ફ્રિજમાં સ્ટોર

કોથમીર એક એવી વસ્તુ છે, જેનો ઉપયોગ લગભગ દરેક શાકભાજીને ગાર્નિશ કરવા અને સ્વાદ આપવા માટે થાય છે. તેની મસાલેદાર ચટણી પણ બનાવવામાં આવે છે પરંતુ તેના પાન બહુ જલ્દી કરમાઇ જાય છે,

Kitchen hacks: કોથમીર એક એવી વસ્તુ છે, જેનો ઉપયોગ લગભગ દરેક શાકભાજીને ગાર્નિશ કરવા અને સ્વાદ આપવા માટે થાય છે. તેની મસાલેદાર ચટણી પણ બનાવવામાં આવે છે પરંતુ તેના પાન બહુ જલ્દી કરમાઇ જાય છે,  તેને લાંબો સમય સુધી તરોતાજા રાખવા માટે શું કરવું જાઇએ. 

કોથમીર એક એવી વસ્તુ છે, જેનો ઉપયોગ લગભગ દરેક શાકભાજીને ગાર્નિશ કરવા અને સ્વાદ આપવા માટે થાય છે. તેની મસાલેદાર ચટણી પણ બનાવવામાં આવે છે. રસોડામાં રોજ કોથમીરનો ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ સલાડમાં પણ થાય છે. જો કે શાકભાજીની દુકાન પર લીલા ધાણા સરળતાથી મળી જાય છે પરંતુ કોથમીર ફ્રિઝમાં પણ જલ્દી ખરાબ થઇ જાય છે.

સૌ પ્રથમ લીલા ધાણાના પાનને તોડી લો, બાદ એક ડબ્બો લો, ડબ્બાના તળિયા ટીશ્યૂ પેપર પાથરી દો. બાદ તેમાં ધાણાના પાન નાખો. હવે ઉપર એક અન્ય ટીશ્યુ પેપર લો અને તેનાથી ડબ્બામાં રાખેલા ધાણાના પાનને કવર કરી લો અને બાદ ડબ્બો પેક કરીને ફ્રીજમાં રાખી દો. આ રીતે કરવાથી કોથમીરના પાન 15-20 દિવસ સુધી તાજા રહેશે.

વેઇટ લોસ અને અનિંદ્રાની સમસ્યાની સાથે ચોળીના સેવનથી થાય છે આ ગજબ ફાયદા

ચોળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચોળી ઔષધિય ગુણોથી ભરપૂર છે. ચોળીમાં કોપર, આયરન, પ્રોટીન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ હોય છે. જે અનેક બીમારીથી શરીરને બચાવે છે. 

દરેક શાકભાજીમાં સમાવિષ્ટ કઠોળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. કઠોળ કેલ્શિયમ, ફોસ્ફરસ, કોપર, આયર્ન, મેગ્નેશિયમ, પ્રોટીન જેવા અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે. જે શરીરને સરળતાથી કામ કરવા માટે જરૂરી છે. સ્વાસ્થ્ય જાળવવા સાથે, કઠોળ રોગપ્રતિકારક શક્તિ વધારવા અને સ્થૂળતા ઘટાડવામાં પણ અસરકારક છે. મસલ્સ બનાવવા માટે કઠોળનું સેવન જરૂરી છે. કઠોળ પ્રોટીનનો ખજાનો છે.  કેટલાક ફાયદાઓ વિશે જાણીએ.

વજન ઓછું કરવા માટે પણ ચોળી કારગર છે. તેમાં મોનોઅનસૈચુરેટેડ ફેટ છે. જેના સેવનથી વજન સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. 

ચોળી મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે. જો આપ ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છો તો ચોળીને ડાયટમાં સામેલ કરો. થકાવટ
ની પ્રોબ્લેમ દૂર કરે છે. 

ચોળાની શીંગોમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત અને વધારવામાં મદદરૂપ થાય છે. તેથી જો તમે વારંવાર શરદી અને અન્ય પ્રકારના ચેપથી પરેશાન છો, તો તમારે તેને તમારા આહારમાં ચોક્કસપણે સામેલ કરવું જોઈએ.

કઠોળની શરીરમાં સોજાની  સમસ્યાને દૂર કરવામાં પણ ખૂબ અસરકારક છે. સોજાવાળી જગ્યા પર પીસી બીન બીજ લગાવવાથી ઝડપથી રાહત મળે છે કારણ કે તેમાં સોજા વિરોધી ગુણધર્મો છે.

કઠોળનું સેવન શ્વસન સંબંધી સમસ્યાઓથી પીડિત વ્યક્તિ માટે પણ ફાયદાકારક છે કારણ કે તેમાં રહેલા મિનરલ્સ સેલેનિયમ, મેંગેનીઝ અને કોપર ફેફસાને લગતી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vitamin Deficiency Symptoms: શું પૂરતી ઊંઘ લીધા પછી પણ લાગે છે થાક? ઇગ્નોર કરશો તો થઈ શકે છે ગંભીર બીમારી!
Vitamin Deficiency Symptoms: શું પૂરતી ઊંઘ લીધા પછી પણ લાગે છે થાક? ઇગ્નોર કરશો તો થઈ શકે છે ગંભીર બીમારી!
ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક બની શકે છે આ કોસ્મેટિક્સ, AIIMSના રિસર્ચમાં મોટો ખુલાસો
ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક બની શકે છે આ કોસ્મેટિક્સ, AIIMSના રિસર્ચમાં મોટો ખુલાસો
Health Tips: શું તમે પણ કરો છો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ? રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
Health Tips: શું તમે પણ કરો છો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ? રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો
Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગૂમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગૂમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર, ચોમાસું પડ્યું નબળુ, જાણો હવામાન અનુમાન
રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર, ચોમાસું પડ્યું નબળુ, જાણો હવામાન અનુમાન
Embed widget