શોધખોળ કરો

Health tips: ફળો ખાધા બાદ પાણી પીવાથી શરીરને થાય છે આ નુકસાન

ફળો ખાધા બાદ કેટલીક ભૂલો કરવાથી ફળોનું સેવન પણ નુકસાનકારક સાબિત થાય છે.

Health tips:આપણે જાણીએ છીએ કે, ફળો સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ આહાર છે, ફળોમાં મોજૂદ મિનરલ,વિટામીન,ફાઇબર જેવા અનેક પોષક તત્વો છે. જે શરીરના હિતકારી છે પરંતુ ફળો ખાધા બાદ કેટલીક ભૂલો કરવાથી ફળોનું સેવન પણ નુકસાનકારક સાબિત થાય છે.

 ફળો ખાધા બાદ તરત જ પાણી ન પીવું જોઇએ. ફળોમાં યીસ્ટ અને ખાંડની માત્રા વધુ હોય છે. જેનાથી એસિડિટી થાય છે. જો ફળ ખાઇને પાણી પીવાથી પેટમાં એસિડની માત્રા વધી જાય છે. જેથી ફળો ખાધા બાદ તરત જ પાણી ન પીવું જોઇએ.

 ફળોમાં પાણીની માત્રા વધુ હોય છે. તેથી ફળો ખાધા બાદ પાણી પીવાથી પેટમાં પાણીની માત્રા વધી જાય છે. ફળો ખાધા બાદ પાણી પીવાથી ડાયરિયાની સમસ્યા પણ થઇ શકે છે.

 આટલું જ નહીં ફળો ખાઇને પાણી પીવાથી પાચન તંત્ર નબળું થઇ જાય છે. જમવાનું પચાવતો એસિડ મંદ પડી જાય છે અને સારી રીતે પચતું નથી. આ સ્થિતિમાં ગેસ એસિડીડીની સમસ્યા વધી જાય છે.

 હવે સવાલ એ થાય છે કે, ફળો ખાધાના કેટલા કલાક બાદ પાણી પીવું જોઇએ, તો હેલ્થ નિષ્ણાત કહે છે કે, ફળો ખાધાના એક કલાક બાદ પાણી પીવું જોઇએ. તેનાથી કોઇ સમસ્યા નથી થતી

 જમ્યા પહેલા અને બાદ ફળોનું સેવન ન કરવું જોઇએ. જમ્યાના એક કલાક પહેલા અને જમ્યાના એક કલાક બાદ ફળો ખાઇ શકાય છે. ખાટા ફળોને ખાલી પેટ ન ખાવા જોઇએ, તેનાથી એસિડ વધે છે.

 જે લોકો દહી અને દૂધ સાથે ફળો લેવાનું પસંદ કરે છે. તેમને આવું બિલકુલ ન કરવું આ આદતથી સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યા થઇ શકે છે.

ગાર્નિશ માટે વપરાતી આ ચીજ છે ગુણોનો ભંડાર, સેવનથી થાય છે અદભૂત ફાયદા

 Benefits Of Coriander Leaves: કોથમીરમાં અદભૂત ઓષધિય ગુણો રહેલા છે. તેના સેવનથી સ્વાસ્થ્યને અદભૂત ફાયદા થાય છે. તેના ફાયદા જાણીએ આપ તેને ડાયટમાં સામેલ કરવા મજબૂર થઇ જશો

કોથમીરના પાન સામાન્ય રીતે રસોઇમાં જોવા મળે છે. તેના વિના મોટાભાગના વ્યંજન અધૂરા છે. કોથમીર સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. પાચન સુધારવાની સાથે અન્ય સ્વાસ્થ્યને અન્ય અદભૂત ફાયદા કરે છે આ કોથમીર..

ડાયાબિટીસમાં કારગર ઓષધ
ફૂડ કેમેસ્ટ્રીમાં પ્રકાશિત રિસર્ચ મુજબ કોથમીરમાં ખાસ યૌગિક હોય છે. જે બ્લડ અને ગ્લુકોઝ લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. જે યોગિક બ્લડમાથી શુગર હટાવતા એન્જાઇમ્સને સક્રિય કરે છે. આ રીતે આપનું ગ્લુકોઝ લેવલ નિયંત્રણમાં રહે છે.

પાચન સુધારે છે
કોથમીર એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. તેમાં ફાઇબર પણ મોજૂદ છે. જે પાચન સુધારવાનું કામ કરે છે અને બ્લોટિગ અને કબજિયાત દૂર કરે છે. તેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જેથી અન્ય અનહેલ્થી ફૂડ ખાવાથી પણ બચી શકાય છે.

હાર્ટના સ્વાસ્થ્ય માટે હિતકારી
ઉંમર વધવાની સાથે હાર્ટ સંબંધિ સમસ્યાઓ શરૂ થઇ જાય છે. આ સ્થિતિમાં વિટામિન પ્રોટીનથી ભરપૂર ભોજન લેવાની સલાહ અપાઇ છે. એક રિસર્ચ મુજબ કોથમીર રોજ ખાવાથી હાર્ટ સંબંધિત બીમારીનો ખતરો ઘટી જાય છ અને બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલનું લેવલ કાબૂમાં રહે છે.

તણાવને ઓછો કરે છે
કોથમીરના પાન તણાવને ઓછો કરે છે.તે પાચનશક્તિને સક્ષમ કરે છે. પાચનતંત્રના માધ્યમથી કોથમીર હળવું મહેસૂસ કરવાની મૂડને ઝડપથી બદલે છે. કોથમીરમાં મોજૂદ  પોષકતત્વ ઓક્સિડેટિવ તણાવને ઓછો કરે છે.

દષ્ટી સુધારે છે
આજના સમયમાં આપણી આંખો આખો દિવસ ટેલિવિઝન, મોબાઇલ,કમ્પ્યુટરમાં વ્યસ્ત રહે છે. આ ટેકનોલોજી આપની દષ્ટી પર વિપરિત પ્રભાવ પાડે છે. જો કે કોથમીર આ વિપરિત અસરેન ઓછી કરે છે. કોથમીર વિટામિન ઇ, આયરનથી ભરપૂર છે. જે આપણી દષ્ટીને વધુ સક્ષમ બનાવે છે. કોથમીર એનીમિયાના ઇલાજમાં પણ કારગર છે.

 Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

 

 

 



 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sleepiness After Eating Rice: ભાત ખાધા પછી કેમ આવે છે ઊંઘ, જાણો તેની પાછળનું કારણ?
Sleepiness After Eating Rice: ભાત ખાધા પછી કેમ આવે છે ઊંઘ, જાણો તેની પાછળનું કારણ?
Health Tips: હાઇ બ્લડપ્રેશરના દર્દીઓએ કયા ચોખા ખાવા જોઈએ વ્હાઈટ કે બ્રાઉન? જાણો વિગતે
Health Tips: હાઇ બ્લડપ્રેશરના દર્દીઓએ કયા ચોખા ખાવા જોઈએ વ્હાઈટ કે બ્રાઉન? જાણો વિગતે
Sleepiness After Eating Rice: ભાત ખાધા પછી તમને ઊંઘ કેમ આવે છે, શું છે તેની પાછળનું વિજ્ઞાન?
Sleepiness After Eating Rice: ભાત ખાધા પછી તમને ઊંઘ કેમ આવે છે, શું છે તેની પાછળનું વિજ્ઞાન?
Waking Up At Night: રાત્રે વારંવાર ઊંઘ તૂટે છે તો સાવધાન, જાણો કઇ સમસ્યાના છે સંકેત
Waking Up At Night: રાત્રે વારંવાર ઊંઘ તૂટે છે તો સાવધાન, જાણો કઇ સમસ્યાના છે સંકેત

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: મેરેજ બ્યૂરોના માધ્યમથી લવ જેહાદ
Hun To Bolish : હું તો બોલીશ: અલનીનો સામે સરકાર કેટલી તૈયાર?
Gujarat Rain News : ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Parimal Nathwani : પરિમલ નથવાણી સતત ચોથીવાર બન્યા રાજ્યસભાના સાંસદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ 
Ahmedabad Rain: અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ 
Rajkot Rain: અસહ્ય ગરમી બાદ રાજકોટના વાતાવરણમાં પલટો, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ
Rajkot Rain: અસહ્ય ગરમી બાદ રાજકોટના વાતાવરણમાં પલટો, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ
Jharkhand Rajya Sabha Results: પરિમલ નથવાણી ચોથી ટર્મ માટે ઝારખંડથી રાજ્યસભામાં ચૂંટાયા
Jharkhand Rajya Sabha Results: પરિમલ નથવાણી ચોથી ટર્મ માટે ઝારખંડથી રાજ્યસભામાં ચૂંટાયા
Weather Update: દેશમાં કાલે ભારે પવન અને કરા સાથે અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Weather Update: દેશમાં કાલે ભારે પવન અને કરા સાથે અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
ભારતમાં સસ્તી થશે બ્રિટનની કાર ! 15 જુલાઈથી નવા નિયમો અમલમાં, 3.78 લાખ વાહનોને મળશે ઘટાડેલી ડ્યુટીનો લાભ 
ભારતમાં સસ્તી થશે બ્રિટનની કાર ! 15 જુલાઈથી નવા નિયમો અમલમાં, 3.78 લાખ વાહનોને મળશે ઘટાડેલી ડ્યુટીનો લાભ 
Confirm Train Ticket: રેલવે TTE એ જણાવી તત્કાલ કન્ફર્મ ટિકિટ બુક કરવાની જાદુઈ ટ્રિક, જાણી લો 
Confirm Train Ticket: રેલવે TTE એ જણાવી તત્કાલ કન્ફર્મ ટિકિટ બુક કરવાની જાદુઈ ટ્રિક, જાણી લો 
EPF Interest Rate: નોકરીયાત લોકો માટે સારા સમાચાર, સરકારે 8.25% વ્યાજ દરને આપી મંજૂરી 
EPF Interest Rate: નોકરીયાત લોકો માટે સારા સમાચાર, સરકારે 8.25% વ્યાજ દરને આપી મંજૂરી 
તમારું લીવર સ્વસ્થ છે કે નહીં, તમે ઘરે બેઠા આ રીતે કરી શકો છો ચેક
તમારું લીવર સ્વસ્થ છે કે નહીં, તમે ઘરે બેઠા આ રીતે કરી શકો છો ચેક
Embed widget