શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Health: ખાલી પેટ આ માત્રમાં જ ડ્રાયફ્રૂટ ખાવાથી શરીરને પહોંચે છે અદભૂત ફાયદા, નહિતો થશે નુકસાન

કાજુ ખાવા ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કાજુમાં વિટામિન સી, વિટામિન એ, વિટામિન બી6, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, આયર્ન, ઝિંક જેવા પોષક તત્વો મળી આવે છે.

Cashew Nuts:ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, તેથી જ આપણે તેને આપણા આહારમાં સામેલ કરવા જોઈએ. ડ્રાયફ્રુટ્સમાં વિટામીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જો કે કાજુ, બદામ, કિસમિસ, અખરોટ અને ઘણા બધા ડ્રાય ફ્રુટ્સમાં આવે છે, પરંતુ કાજુ ખાવું તમારા માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. કાજુમાં વિટામિન સી, વિટામિન એ, વિટામિન બી6, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, આયર્ન, ઝિંક જેવા પોષક તત્વો મળી આવે છે. તમે ખાલી પેટ કાજુ ખાઈ શકો છો, આમ કરવાથી તમે તેના તમામ પોષક તત્વો સરળતાથી મેળવી શકો છો. તો ચાલો જાણીએ કાજુના ફાયદા વિશે.

ખાલી પેટ કાજુ ખાવાના ફાયદા

 કબજિયાતની સમસ્યામાંથી રાહત

કાજુમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે લોકોને કબજિયાતની સમસ્યા છે, તેમને  કાજુનું સેવન કરવું જોઇએ. કાજુનું સેવન કરવાથી પાચનતંત્ર તો સ્વસ્થ રહે છે પરંતુ પેટની સમસ્યાઓથી પણ રાહત મળે છે.

 વજન નિયંત્રિત  રાખશે

ખાલી પેટ કાજુ ખાવાથી વધતા વજનને નિયંત્રિત કરી શકાય છે. ખાલી પેટ કાજુ ખાવાથી તમને દિવસ દરમિયાન ભૂખ લાગશે નહીં. ભૂખ ન લાગવાને કારણે તમે વધુ ખાવાનું ટાળશો. જેથી વજન નિયંત્રણમાં રહી શકશે.

 મેમરી બૂસ્ટ થશે

કાજુમાં મેગ્નેશિયમ જોવા મળે છે અને મેગ્નેશિયમ ખાવાથી માનસિક સ્વાસ્થ્ય સુધારી શકાય છે. આવી સ્થિતિમાં, જેમને યાદશક્તિની સમસ્યા છે તેઓ તેમના આહારમાં કાજુનો સમાવેશ કરી શકે છે. તેનાથી તમારું મેગ્નેશિયમ લેવલ વધશે અને તમારી યાદશક્તિ પણ સુધરશે.

 હાડકાંને મજબૂત કરવામાં મદદગાર

કાજુ હાડકાંને મજબૂત બનાવવામાં ખૂબ જ અસરકારક છે. તેમાં હાજર મેગ્નેશિયમ હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે. આ સાથે તેમાં જોવા મળતા સોડિયમ અને કેલ્શિયમ હાડકાંની નબળાઈ દૂર કરવામાં ઉપયોગી છે. આવી સ્થિતિમાં, તમે કાજુનું સેવન કરીને હાડકાંને મજબૂત બનાવી શકો છો અને હાડકાની સમસ્યાઓથી રાહત મેળવી શકો છો.

કાજુના સેવનથી થતા નુકસાન

  • કહેવાય છે કે કોઈપણ વસ્તુનો અતિરેક સ્વાસ્થ્ય માટે સારો નથી. આ નિયમ કાજુ માટે પણ લાગુ પડે છે. કાજુ વધારે ખાવાથી તમને નુકસાન પણ થઈ શકે છે. આમાંના કેટલાક ગેરફાયદા નીચે મુજબ છે-
  • કાજુ વધારે ખાવાથી શરીરમાં સોડિયમનું સ્તર વધી શકે છે. આવી સ્થિતિમાં સોડિયમનું પ્રમાણ વધવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે.
  • જો કાજુમાં રહેલા ફાઈબરની માત્રા શરીરમાં વધી જાય છે, તો તેનાથી પેટને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે પેટ ફૂલવું, ગેસ વગેરેનો સામનો કરવો પડી શકે છે.
  • જો કાજુમાં હાજર પોટેશિયમની માત્રા શરીરમાં વધી જાય તો કિડની સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેથી કાજુનું સેવન યોગ્ય માત્રામાં કરો.

દિવસમાં કેટલા કાજુ ખાવા યોગ્ય છે?

એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે લોકોનું વજન ઓછું  અને  અથવા જો તે  કોઈપણ પ્રકારની સ્પોર્ટ્સ એક્ટિવિટી કરો છો તો તમે એક દિવસમાં 50-100 ગ્રામ કાજુ ખાઈ શકો છો. જો આવું કંઈ ન હોય તો દિવસમાં 5-6 કાજુનું સેવન કરવું તમારા માટે ફાયદાકારક છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget