શોધખોળ કરો

Skin care: બીમારીથી દૂર રાખવાની સાથે આ જડીબુટ્ટી વધતી ઉંમરની ત્વચા પર અસર ઓછી કરશે

આયુર્વૈદમાં એવું ઓષધ છે, જે વધતી ઉંમરના લક્ષણોને રોકી શકે. આયુર્વૈદિક ઔષધથી ત્વચાને પુરતુ પોષણ મળે છે. કેટલીક જડીબુટ્ટી વધતી ઉંમરના લક્ષણોને ઓછી કરે છે. એવા 4 ઓષઘ છે.જે વઘતી ઉંમરની અસરને ઓછી કરે છે.

Skin care: આયુર્વૈદમાં એવું ઓષધ છે, જે વધતી ઉંમરના લક્ષણોને રોકી શકે. આયુર્વૈદિક ઔષધથી ત્વચાને પુરતુ પોષણ મળે છે. કેટલીક જડીબુટ્ટી વધતી ઉંમરના લક્ષણોને ઓછી કરે છે. એવા 4 ઓષઘ છે.જે વઘતી ઉંમરની અસરને ઓછી કરે છે.

મોરિંગામાં ડિટોક્સિફાઇંગના ગુણ છે, જે એન્ટી એન્જિંગને દૂર કરવામાં બેહદ પ્રભાવિત છે. મોરિંગા ત્વચાના ડાઘ-ધબ્બા દૂર કરવાની સાથે પિંગ્મેટેન્શન સામે લડવામાં પણ મદદરૂપ થાય છે. મોરિંગાનું ફેસપેક પર લગાવી શકો છો. જે ત્વચાને કરચલીથી મુક્ત રાખે છે.

અશ્વગંધા એક સુપર ફૂડ છે. જે ત્વચાની કોશિકાને બનાવવામાં મદદ કરે છે. તેનાથી સ્કિન ફ્રેશ લાગે છે. તે ત્વચાની અંદરનું કોલેજનને વધારે છે. જેનાથી સ્કિન પર પરત મોટી આવે છે અને ગ્લો આવે છે. રાત્રે સૂતા પહેલા દૂધમાં અશ્વગંધા મિક્સ કરીને સુકામેવા સાથે પીવો.

લીમડો પ્રાકૃતિક રીતે કોલેજનને વધારે છે. તેમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટરિયલ ગુણ હોય છે. સ્કિનના સ્વાસ્થ્યને સુધારે છે. કરચલીથી સ્કિનને બચાવે છે. લીમડાના તેલનું સ્કિન પર મસાજ કરવાથી સારૂ રિઝલ્ટ મળે છે.

આંબળા વિટામિન સીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. જે એન્ટીઓક્સિડન્ટ ગુણથી ભરપૂર છે. જે સ્કિનને ફ્રી રેડિકલ્સથી બચાવે છે અને સ્કિનને ગ્લોઇંગ બનાવે છે. આંબળાને કાચા પણ ખાઇ શકો છો અથવા તેનું જ્યુસ પણ ફાયદાકારક છે.

Ghee for Skin Care: સ્કિન પર નેચરલ ગ્લો માટે દેશી ઘીનો આ અચૂક પ્રયોગ કરો 


Ghee for Skin Care: જો આપની સ્કિન ડ્રાય હોય તો આપને  આહારમાં ઘીનો સમાવેશ કરવો જોઈએ. રોજ એક ચમચી ઘી ખાવાથી સ્કિન ગ્લોઇંગ બને છે. સ્કિન માટે ઘી કેટલું ફાયદાકારક છે જાણીએ

સ્ત્રી હોય કે પુરૂષ, દરેક જણ પોતાની ત્વચા  સંભાળ પ્રત્યે ખૂબ જ સભાન હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેમની ત્વચા વધતી ઉંમર સાથે પણ ગ્લો કરતી  રહે. આ માટે તેઓ ઘણા ઉપાયો કરે છે જેથી કરીને તેઓ તેમની ત્વચાને ગ્લોઇંગ અને હેલ્ધી રાખી શકે.  પરંતુ કેટલીકવાર  બ્યુટી ટ્રીટમેન્ટ નુકસાન પહોંચાડે છે આવી સ્થિતિમાં આજે અમે તમને સ્કિન કેર રૂટીનનું એક એવું ફોર્મ્યુલા જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા ઘરના રસોડામાં હાજર છે.  જી હાં આ છે દેશી ઘી,  રોજ એક ચમચી દેશી ઘીથી આપ  ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો.
 
દેશી ઘી ના ફાયદા
1. ઘીનો ઉપયોગ ત્વચાને નરમ અને હાઇડ્રેટ કરવા માટે થાય છે.
2. તમે દેશી ઘીનો ઉપયોગ કરીને નેચરલ ગ્લો  મેળવી શકો છો. આ સાથે તે ડાર્ક સ્પોટ્સને પણ હળવા કરે છે.
3. ક્ષતિગ્રસ્ત ત્વચાને ઘીનો ઉપયોગ કરીને રીપેર કરી શકાય છે. આ સાથે ઘી ઠંડીથી પણ બચાવે છે.
4. ઘી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે અને આ નાના ઘા મટાડી શકાય છે.
5. ઘીના ઉપયોગથી તમે તમારા ડાર્ક સર્કલ્સને પણ દૂર કરી શકો છો.
 
ઘી નો ઉપયોગ કેવી રીતે કરવો
ઘીનો ઉપયોગ કરવા માટે તમારે કંઈ ખાસ કરવાની જરૂર નથી. તમારે માત્ર ગરમ પાણીમાં ઘી ભેળવીને પીવાનું છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે ઘીનું સેવન કર્યા પછી અડધા કલાક સુધી કંઈપણ ન ખાવું. જો તમે કંઇક ખાશો તો આ આદત આપના માટેસ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આ રીતે નિષ્ણાતો નિયમિત એક ચમચી દેશી ઘીના સેવનની સલાહ આપે છે. માત્ર એક ચમચી ઘીનું સેવનથી શરીને અનેક ફાયદા થાય છે.
.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું ઓટ્સ ખરેખર 'સુપરફૂડ' છે કે પછી તમે પણ ભૂલ કરી રહ્યા છો? જાણો ડૉક્ટર પાસેથી તેના ફાયદા અને નુકસાન
શું ઓટ્સ ખરેખર 'સુપરફૂડ' છે કે પછી તમે પણ ભૂલ કરી રહ્યા છો? જાણો ડૉક્ટર પાસેથી તેના ફાયદા અને નુકસાન
Watermelon: શું ડાયાબિટીસના દર્દીઓ તરબૂચ ખાઈ શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Watermelon: શું ડાયાબિટીસના દર્દીઓ તરબૂચ ખાઈ શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health Tips: શું તમે પણ બાળકને ખવડાવવા માટે ફોન આપો છો, તો સાવધાન, વધી જાય છે આ બીમારીનું જોખમ
Health Tips: શું તમે પણ બાળકને ખવડાવવા માટે ફોન આપો છો, તો સાવધાન, વધી જાય છે આ બીમારીનું જોખમ
કાળઝાળ ગરમી અને હીટવેવથી બચવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય 
કાળઝાળ ગરમી અને હીટવેવથી બચવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય 

વિડિઓઝ

Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઑટોમેટિક ટોલનાકું
Hun To Bolish : હું તો બોલીશ : તોફાની વાંદરાઓનો ત્રાસ !
Hun To Bolish: હું તો બોલીશ : મજૂરોનું ગૌરવ ક્યારે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
ગુજરાતના ધારાસભ્યોને જલસા! મુસાફરી ભથ્થાના નિયમોમાં થયો ફેરફાર, હવે આ ટ્રેનોમાં મફતમાં કરી શકશે સફર
ગુજરાતના ધારાસભ્યોને જલસા! મુસાફરી ભથ્થાના નિયમોમાં થયો ફેરફાર, હવે આ ટ્રેનોમાં મફતમાં કરી શકશે સફર
આગામી 7 દિવસ સુધી મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
આગામી 7 દિવસ સુધી મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
IPL 2027 માં આ 3 મોટી ટીમોના બદલાશે કેપ્ટન? સતત ખરાબ પ્રદર્શનથી મેનેજમેન્ટ ટેન્શનમાં!
IPL 2027 માં આ 3 મોટી ટીમોના બદલાશે કેપ્ટન? સતત ખરાબ પ્રદર્શનથી મેનેજમેન્ટ ટેન્શનમાં!
મોરબી ભાજપમાં 'ગઢ આલા પણ સિંહ ગેલા' જેવો ઘાટ! બહુમતી મળવા છતાં કોંગ્રેસના ઉમેદવાર બનશે જિલ્લા પંચાયત પ્રમુખ
મોરબી ભાજપમાં 'ગઢ આલા પણ સિંહ ગેલા' જેવો ઘાટ! બહુમતી મળવા છતાં કોંગ્રેસના ઉમેદવાર બનશે જિલ્લા પંચાયત પ્રમુખ
રોઝડું આડું ઉતરતા સોમનાથથી દ્વારકા જતી બસ પલટી: 2 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત, અનેક ઘાયલ
રોઝડું આડું ઉતરતા સોમનાથથી દ્વારકા જતી બસ પલટી: 2 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત, અનેક ઘાયલ
બંગાળમાં કોણ મારશે બાજી? એક્ઝિટ પોલના અનુમાનો વચ્ચે અખિલેશ યાદવે કરી મોટી ભવિષ્યવાણી
બંગાળમાં કોણ મારશે બાજી? એક્ઝિટ પોલના અનુમાનો વચ્ચે અખિલેશ યાદવે કરી મોટી ભવિષ્યવાણી
T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, જાણો કોને મળી તક અને કોનું પત્તું કટ થયું?
T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, જાણો કોને મળી તક અને કોનું પત્તું કટ થયું?
Embed widget