શોધખોળ કરો

ફ્રિજ અને દિવાલ વચ્ચે કેટલી હોવી જોઇએ જગ્યા, આ ભૂલ ખરાબ કરી દેશે કોમ્પ્રેસર

Fridge Compressor Overheating Reason: ઉનાળાની ઋતુમાં દરેક ઈલેક્ટ્રોનિક એપ્લાયન્સ ઓવરહિટીંગનો શિકાર બની રહ્યા છે.

Fridge Compressor Overheating Reason: ઉનાળાની ઋતુમાં દરેક ઈલેક્ટ્રોનિક એપ્લાયન્સ ઓવરહિટીંગનો શિકાર બની રહ્યા છે. એસી હોય, ટીવી હોય કે ફ્રીજ. કોઈપણ ઈલેક્ટ્રોનિક ડિવાઇસને સ્પર્શ કરવાથી હીટવેવ તેની પર કેટલી અસર કરે છે તે અનુભવાય છે. ઉનાળાની ઋતુમાં લાંબા સમય સુધી રેફ્રિજરેટર ચલાવવાથી તેની બૉડી ચારે તરફથી ગરમ થઇ જાય છે. એટલા માટે કહેવાય છે કે રેફ્રિજરેટરને સમયાંતરે બંધ કરવું જોઈએ. જો આપણે તેને 24 કલાક ચલાવીએ છીએ, તો તેનું કોમ્પ્રેસર ખૂબ જ ઝડપથી ગરમ થાય છે, જેના કારણે ઠંડકને ખૂબ અસર થાય છે. કોમ્પ્રેસરને સુરક્ષિત રાખવા માટે આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

રેફ્રિજરેટરની પાછળ પૂરતી જગ્યા રાખો

જો ફ્રિજ જૂનું હશે તો વીજળીનો વપરાશ ચોક્કસપણે વધુ થશે. જૂના મોડલ પણ ઝડપથી ગરમ થાય છે. આવી સ્થિતિમાં તે મહત્વનું છે કે કોઈપણ રેફ્રિજરેટર ચલાવતી વખતે તેની પાછળ પૂરતી જગ્યા હોવી જોઈએ. જો તમે ફ્રિજને દિવાલની નજીક રાખો છો તો તેના કોમ્પ્રેસરમાં હવા નહીં આવે. આ ઉપરાંત તે ઝડપથી ગરમ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં મોટરમાં આગ લાગવાનું જોખમ રહેલું છે.

જો તમારું ફ્રિજ જૂના મોડલનું છે તો તેમાં એમોનિયા ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હશે. આ ગેસ ખૂબ જ ખતરનાક છે અને તેના લીક થવાનું જોખમ રહેલું છે.

રેફ્રિજરેટર દિવાલથી કેટલી દૂર રાખવું જોઈએ?

રેફ્રિજરેટરને દિવાલની નજીક રાખવાની ભૂલ ન કરવી જોઈએ. જો તમે ફ્રીજ રાખતા હોવ તો ઓછામાં ઓછી 4-6 ઈંચ જગ્યા હોવી જોઈએ. જો તમારા કોમ્પ્રેસરમાંથી ખૂબ જ જોરથી અવાજ આવી રહ્યો હોય અથવા બિલકુલ અવાજ ન આવી રહ્યો હોય તો તેના પર ધ્યાન આપવાની જરૂર છે.                                                                                                                             

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ayushman Card હોવા છતા સારવારની ના પાડે છે હોસ્પિટલ? જાણો ક્યાં કરવી ફરિયાદ 
Ayushman Card હોવા છતા સારવારની ના પાડે છે હોસ્પિટલ? જાણો ક્યાં કરવી ફરિયાદ 
Health Benefits: હૃદય અને બ્લડ પ્રેશર માટે કયાં ડ્રાઇ ફ્રૂટસ, કેવી રીતે ખાવા હિતકારી
Health Benefits: હૃદય અને બ્લડ પ્રેશર માટે કયાં ડ્રાઇ ફ્રૂટસ, કેવી રીતે ખાવા હિતકારી
ગરમીની સિઝનમાં કિચનમાં રસોઇ કરવી બને છે સજા સમાન, આ રીતે રસોડાને રાખો કૂલ-કૂલ, જાણો ટિપ્સ
ગરમીની સિઝનમાં કિચનમાં રસોઇ કરવી બને છે સજા સમાન, આ રીતે રસોડાને રાખો કૂલ-કૂલ, જાણો ટિપ્સ
Health Tips: સતત માથામાં દુખાવો રહે છે? સાવધાન આ ગંભીર બીમારીના હોઇ શકે છે લક્ષણો
Health Tips: સતત માથામાં દુખાવો રહે છે? સાવધાન આ ગંભીર બીમારીના હોઇ શકે છે લક્ષણો

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના સૌરભ સ્કૂલની મનમાની, ફી બાકી હોય તેવા વિદ્યાર્થીને બહાર બેસાડ્યા
Ahmedabad News: રેડીમેડ ખીરું લાવી ઢોસો બનાવનાર પરિવાર માટે ચેતવણીરૂપ સમાચાર
Ahmedabad food poisoning:ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
Gold Silver Rate: સોના-ચાંદીમાં આજે મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીમાં આજે મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
US-Iran Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનો યુદ્ધવિરામ? ટ્રમ્પની ધમકી બાદ આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
US-Iran Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનો યુદ્ધવિરામ? ટ્રમ્પની ધમકી બાદ આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
Embed widget