શોધખોળ કરો

Heart patients : હૃદયના દર્દીઓએ શું વધું પાણી ન પીવું જોઇએ?  જાણો કારણ

હેલ્થ એક્સપર્ટ અને ડોક્ટર્સ વારંવાર કહે છે કે વ્યક્તિએ દરરોજ 3-4 લિટર પાણી પીવું જોઈએ.

પાણી એ જીવન છે એવું આપણે ઘણી વાર સાંભળ્યું હશે. એ વાત પણ સાચી છે કે વ્યક્તિ ખોરાક વગર થોડા દિવસ જીવી શકે છે પરંતુ પાણી વિના તે મુશ્કેલ છે. શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે પાણી ખૂબ જ જરૂરી છે. હેલ્થ એક્સપર્ટ અને ડોક્ટર્સ વારંવાર કહે છે કે વ્યક્તિએ દરરોજ 3-4 લિટર પાણી પીવું જોઈએ. જ્યારે કેટલાક લોકો 7-8 ગ્લાસ પાણી પીવું શ્રેષ્ઠ માને છે. શરીરમાં પાણીની ઉણપને કારણે વ્યક્તિ ડિહાઇડ્રેશનનો શિકાર બની શકે છે. શરીરમાં પાણીની ઉણપ અન્ય ઘણી સમસ્યાઓ વધારી શકે છે. જેના કારણે પેટ સંબંધિત અન્ય ગંભીર સમસ્યાઓ પણ ઉભી થઈ શકે છે. હૃદયના દર્દીઓને વધુ પાણી પીવાની મનાઈ છે કારણ કે વધુ પડતું પાણી પીવાથી અન્ય સમસ્યાઓ થઈ શકે છે. હવે સવાલ એ થાય છે કે હૃદયના દર્દીઓએ દરરોજ કેટલું પાણી પીવું જોઈએ?

આ કારણથી હાર્ટના દર્દીઓએ વધારે પાણી ન પીવું જોઈએ.

વધુ પાણી પીવાથી હૃદય રોગથી પીડિત દર્દીને નુકસાન થઈ શકે છે. તંદુરસ્ત વ્યક્તિએ દરરોજ 7-8 ગ્લાસ પાણી પીવું જોઈએ.પાણીની માત્રા ગ્લાસના કદથી મોટા પ્રમાણમાં બદલાઈ શકે છે. 'ઓનલી માય હેલ્થ'માં છપાયેલા સમાચાર અનુસાર, જો હૃદયના દર્દીઓ વધારે પાણી પીવે છે તો તેમની સમસ્યાઓ વધી શકે છે. હૃદયના દર્દીઓને શરીરમાં સોડિયમ, પોટેશિયમ તેમજ મિનરલ્સ અને ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન જાળવવાની સલાહ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં વધારે પાણી પીવાથી ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન બગડી શકે છે. હૃદયના પમ્પિંગમાં ખલેલ અને ધમનીઓમાં નબળાઈ આવી શકે છે.

જો હૃદયરોગના દર્દીઓ વધારે પાણી પીવે તો તેમના હૃદયના ધબકારા વધી શકે છે. ઉપરાંત, હાર્ટ એટેક, કાર્ડિયાક અરેસ્ટ, હાર્ટ ફેલ્યોર જેવી સ્થિતિઓ ઊભી થઈ શકે છે. વધારે પાણી પીવાથી જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં રોગ ઠીક થવાને બદલે વધશે.

હૃદયના દર્દીએ દરરોજ કેટલું પાણી પીવું જોઈએ?

હાર્ટ પમ્પિંગ શરીરમાં પાણીની માત્રાને સંતુલિત કરે છે. જે લોકો હ્રદય રોગથી પીડિત હોય છે તેમની પમ્પિંગ ક્ષમતા ધીરે ધીરે નબળી પડવા લાગે છે. આવી સ્થિતિમાં વધારે પાણી પીવાથી જોખમ વધી શકે છે. દર્દીની તબિયત બગડી શકે છે. હૃદયના દર્દીઓને પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. ઉપરાંત, પુષ્કળ પાણી પીવાની મનાઈ છે. હૃદયના દર્દીએ દરરોજ 2 લીટરથી વધુ પાણી ન પીવું જોઈએ. ઉપરાંત, ખોરાકમાં કોઈ ચોક્કસ પ્રકારના પ્રવાહીનો સમાવેશ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Embed widget