શોધખોળ કરો

Beauty Tips: ફેશિયલ બાદ આ ટિપ્સને અચૂક કરો ફોલો અદભૂત મળશે રિઝલ્ટ, કુદરતી આવશે નિખાર

ઘણીવાર યુવતીઓ ચહેરાના વાળ છુપાવવા માટે બ્લીચ કરાવે છે. જો કે, ઘણા પાર્લર અને બ્યુટિશિયનો મનાઈ કરે છે કે ચહેરા પર બ્લીચ ન કરવું જોઈએ, કારણ કે તે ત્વચાને કાળી કરે છે, તેમ છતાં જો તમે બ્લીચ કરો છો, તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું છે.

Beauty Tips: જો આપ બ્યુટી પાર્લરમાં હજારો રૂપિયા ખર્ચીને ફેશિયલ કર્યાં બાદ આ ભૂલ કરશો તો ફેશિયલનું રિઝલ્ટ તો નહીં મળે અને સ્કિન પણ નુકસાન થશે

યાદ રાખો કે, ફેશિયલ કરાવ્યા પછી તરત જ મેકઅપ ક્યારેય ન લગાવવો જોઈએ, કારણ કે ફેશિયલ કર્યા પછી ત્વચાના છિદ્રો ખુલી જાય છે. આવી સ્થિતિમાં તેના પર મેકઅપ લગાવવાથી ચહેરા પર ફોલ્લીઓ નીકળી જાય છે. આ સાથે, તમારે ફેશિયલ કરાવ્યા પછી તડકામાં ન જવું જોઈએ, કારણ કે તેનાથી સ્કિન ટેન થઇ જાય છે. ફેશિયલ કર્યા પછી, તમારા ચહેરાને વારંવાર સ્પર્શ કરશો નહીં અને તમારા ચહેરાને સાબુથી ધોશો નહીં.

ઘણીવાર યુવતીઓ ચહેરાના વાળ છુપાવવા માટે બ્લીચ કરાવે છે. જો કે, ઘણા પાર્લર અને બ્યુટિશિયનો મનાઈ કરે છે કે ચહેરા પર બ્લીચ ન કરવું જોઈએ, કારણ કે તે ત્વચાને કાળી કરે છે, તેમ છતાં જો તમે બ્લીચ કરો છો, તો પછી તમારે તડકામાં જવું જોઈએ નહીં. તેમજ બ્લિચિંગ કર્યાંના 12 કલાક સુધી સાબુનો ઉપયોગ ન કરવો, વધુમાં વધુ પાણી પીવો, કારણ કે તે ત્વચાને ડીહાઇડ્રેટ કરે છે. પાણી અથવા જ્યુસ પીવાથી તમારી ત્વચાને હાઇડ્રેશન મળશે.

વેક્સિંગ કર્યા પછી, તમારે ક્યારેય તડકામાં ન જવું જોઈએ, કારણ કે ત્વચાને સૂર્યના સંપર્કમાં આવવાથી તે નિસ્તેજ થઈ શકે છે. આ સાથે, તમારે વેક્સિંગ પછી 2-3 દિવસ સુધી સ્વિમિંગ ન કરવું જોઈએ, કારણ કે સ્વિમિંગ પૂલનું ક્લોરિન પાણી તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. તેમજ વેક્સિંગ પછી, સ્ક્રબ ન કરવું જોઈએ.

આઇબ્રો બાદ ન કરો આ ભૂલ આઇબ્રો કર્યા પછી, ત્વચા વધુ સંવેદનશીલ બને છે. શરીરમાં જ્યાં પણ થ્રિડિંગ કરાવ્યું હોય તે જગ્યાં પર એસ્ટ્રેજન્ટ અને તે જગ્યાએ બળતરા કરતા પ્રોડટક ન વાપરો, આઇબ્રો બનાવ્યા પછી સ્કિન પર જલન ઘટાડવા માટે એલોવેરા જેલ અથવા મોઇશ્ચરાઇઝર ક્રીમ લગાવી શકો છો અથવા થ્રેડીંગ એરિયા પર બરફનો ઉપયોગ કરી શકો છો, તેનાથી રાહત થશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget