શોધખોળ કરો

જો બાળક વધુ પડતી ચોકલેટ ખાતુ હોય તો તમારે સાવધાન રહેવાની જરુર, ગંભીર બીમારી થઈ શકે છે

ચોકલેટને જોતા જ  બાળકોના ચહેરા પર રોનક આવી જાય છે. બાળકોને ચોકલેટ ખૂબ જ પ્રિય હોય છે. ઘણીવાર ચોકલેટ અને ચોકલેટથી બનેલી વસ્તુઓના બાળકો શોખીન હોય છે.

બાળકોને  ચોકલેટ ખૂબ જ પસંદ હોય છે. ચોકલેટને જોતા જ  બાળકોના ચહેરા પર રોનક આવી જાય છે. બાળકોને ચોકલેટ ખૂબ જ પ્રિય હોય છે. ઘણીવાર ચોકલેટ અને ચોકલેટથી બનેલી વસ્તુઓના બાળકો શોખીન હોય છે. પરંતુ જો તમારું બાળક વધુ પડતી ચોકલેટ ખાતું હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે ચોકલેટમાં લીડ અને કેડમિયમ જેવા હાનિકારક તત્ત્વો મોટી માત્રામાં જોવા મળે છે. આ કારણે વધુ પડતી ચોકલેટ ખાવી એ બાળકો માટે ખૂબ જ નુકસાનકારક છે. આ સાથે ચોકલેટમાં રહેલ કેફીન અને શુગર બાળકોને નુકસાન પહોંચાડે છે. વધુ પડતી ચોકલેટ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કિડની ફેલ્યોર, સ્થૂળતા અને મગજ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. બાળકોને વધુ પડતી ચોકલેટ ખાવા ન દેવી જોઈએ. 

કેન્સર જેવી બીમારીઓનું કારણ બની શકે છે

ચોકલેટમાં લેડ અને કેડમિયમ જેવી ભારે ધાતુઓની વધુ માત્રાને કારણે કિડનીના રોગો થવાનું જોખમ રહે છે. જો તમારું બાળક વધુ માત્રામાં ચોકલેટ ખાય છે તો તમારે સાવચેત રહેવું જોઈએ, નહીં તો ચોકલેટ લાંબા ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે. લાંબા સમય સુધી કેડમિયમનું સેવન કરવાથી હાડકાં નબળા પડે છે. આ ઉપરાંત, તે ફેફસાં અને લીવરને પણ નુકસાન પહોંચાડે છે.

કોલેસ્ટ્રોલ વધી જાય છે

ચોકલેટમાં કેફીન અને ખાંડ હોય છે જે બ્લડ પ્રેશર વધારી શકે છે. વધુ માત્રામાં ચોકલેટ ખાવાથી પણ શરીરમાં કોલેસ્ટ્રોલ વધે છે. જેના કારણે ધમનીઓમાં બ્લોકેજ થઈ શકે છે. બાળકો જો વધુ પડતી ચોકલેટ ખાતા હોય તો તેમને રોકવા જોઈએ. 

ઊંઘ પર અસર પડે છે

ચોકલેટ ખાવાથી શરીરમાં કેફીનનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે ઊંઘમાં તકલીફ પડે છે.ઊંઘ ન આવવાથી બાળકોના માનસિક વિકાસ પર અસર થાય છે. જ્યારે બાળકોને પૂરતી ઊંઘ ન મળે ત્યારે તેઓ ચીડિયા અને ઉદાસીન રહે છે. તેમની યાદશક્તિ, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને શીખવાની ક્ષમતા પર અસર થાય છે. તેથી માતાપિતાએ બાળકોને રાત્રે ચોકલેટ ખાવાનું બંધ કરવું જોઈએ અને યોગ્ય ઊંઘની પેટર્ન જાળવવાનું ધ્યાન રાખવું જોઈએ. તેનાથી બાળકોના માનસિક વિકાસમાં મદદ મળશે. 

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
Embed widget