શોધખોળ કરો

Depression: ડિપ્રેશનના કારણે વધી શકે છે શરીરનું તાપમાન, જાણો શું છે તેના લક્ષણો

સમયની સાથે માનસિક સ્વાસ્થ્ય વિશે લોકોમાં જાગૃતિ વધી છે. લોકો તેમના માનસિક સ્વાસ્થ્ય, તેનાથી સંબંધિત રોગોના લક્ષણો વગેરેની કાળજી લેવા પર ધ્યાન આપવા લાગ્યા છે.

Depression: સમયની સાથે માનસિક સ્વાસ્થ્ય વિશે લોકોમાં જાગૃતિ વધી છે. લોકો તેમના માનસિક સ્વાસ્થ્ય, તેનાથી સંબંધિત રોગોના લક્ષણો વગેરેની કાળજી લેવા પર ધ્યાન આપવા લાગ્યા છે. જોકે આ સફર ઘણી લાંબી છે. આ વિશે વધુ માહિતી મેળવવા માટે માનસિક સ્વાસ્થ્ય સંબંધિત ઘણા અભ્યાસો પણ હાથ ધરવામાં આવે છે. તાજેતરમાં, એક અભ્યાસે શરીરના તાપમાન અને ડિપ્રેશન વચ્ચેનો સંબંધ શોધવાનો પ્રયાસ કર્યો.

આ અભ્યાસમાં વિશ્વભરમાંથી 20,000 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. સ્વ-મૂલ્યાંકન અને ઉપકરણોની મદદથી આ લોકોના શરીરનું તાપમાન અને ડિપ્રેશનના લક્ષણોનું દરરોજ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2020ની શરૂઆતમાં શરૂ થયેલો આ અભ્યાસ સાત મહિના સુધી કરવામાં આવ્યો હતો. આ ડેટાના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે જે લોકોમાં ડિપ્રેશનના લક્ષણો હતા, તેમના શરીરનું તાપમાન પણ અન્ય કરતા વધારે હતું. જો કે, આવું શા માટે થાય છે તેનું કારણ હજુ સામે આવ્યું નથી. 


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, ડિપ્રેશન એ એક સામાન્ય માનસિક સ્વાસ્થ્ય વિકાર છે, જે વિશ્વભરના લગભગ 3.8 ટકા લોકોને અસર કરે છે. આ આંકડો ભલે નાનો લાગે, પરંતુ આ એટલો ગંભીર રોગ છે કે તેના કારણે લોકો આત્મહત્યા જેવું પગલું ભરવા મજબૂર બને છે. તેથી, આ રોગના લક્ષણો વિશે જાગૃત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તેની સામે લડવા માટે ડૉક્ટરની મદદ લઈ શકાય.

ડિપ્રેશનના લક્ષણો શું છે ?

ડિપ્રેશનને કારણે, તેનાથી પીડિત વ્યક્તિના મનમાં ઘણી વાર ઉદાસી રહે છે, તેઓ ખૂબ જ દુઃખી અને નિરાશ અનુભવે છે.
દરેક સમયે થાક લાગે છે
ચીડિયાપણું
ખાવા, પીવા અને ઊંઘવાની આદતોમાં ફેરફાર
દૈનિક પ્રવૃત્તિઓમાં રસ ગુમાવવો
પોતાને નુકસાન પહોંચાડવાના વિચારો
વિચારવામાં મુશ્કેલી
પોતાના શોખમાં રસ ગુમાવવો
જો તમને તમારામાં અથવા તમારી આસપાસના કોઈમાં આમાંથી એક અથવા વધુ લક્ષણો દેખાય છે, તો શ્રેષ્ઠ વિકલ્પ એ છે કે ડૉક્ટરની મદદ લેવી. તેઓ દવાઓ અને ઉપચારની મદદથી ડિપ્રેશનના લક્ષણોને ઘટાડવામાં મદદ કરી શકે છે.  

ડિપ્રેશન એ એક માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ છે જે તમામ ઉંમરના લોકોને અસર કરી શકે છે જેમાં નિરાશા, પ્રવૃત્તિમાં ઘટાડો, નિરાશાવાદ અને ઉદાસીની લાગણી હોય છે, આ લક્ષણો વ્યક્તિના જીવનને ગંભીર રીતે વિક્ષેપિત કરે છે અને પ્રતિકૂળ અસર કરે છે. પુખ્ત વયના લોકોમાં ડિપ્રેશનને ઓળખવું ખૂબ જ સરળ છે પરંતુ બાળકોમાં ડિપ્રેશનનું નિદાન કરવું ખૂબ મુશ્કેલ છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
Embed widget