શોધખોળ કરો

શું તમે પણ મહિનાઓ સુધી એક જ ટૂથબ્રશનો ઉપયોગ કરો છો, જાણી લો આ નુકસાન

આપણે બધા આપણા દિવસની શરૂઆત દાંત સાફ કરીને કરીએ છીએ. જેના માટે આપણે ટૂથબ્રશનો ઉપયોગ કરીએ છીએ. તે આપણા દાંતને યોગ્ય રીતે સાફ કરે છે અને દાંતની વચ્ચે જમા થયેલી ગંદકીને દૂર કરે છે.

Toothbrush: આપણે બધા આપણા દિવસની શરૂઆત દાંત સાફ કરીને કરીએ છીએ. જેના માટે આપણે ટૂથબ્રશનો ઉપયોગ કરીએ છીએ. તે આપણા દાંતને યોગ્ય રીતે સાફ કરે છે અને દાંતની વચ્ચે જમા થયેલી ગંદકીને દૂર કરે છે, જેનાથી સડો અને શ્વાસની દુર્ગંધને અટકાવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારે તમારું ટૂથબ્રશ કેટલી વાર બદલવું જોઈએ ? કારણ કે જ્યારે દાંત બરાબર સાફ ન થાય ત્યારે શ્વાસમાં દુર્ગંધ, દાંતમાં સડો, પેઢા બગડવા અને દાંત પીળા પડવા જેવી સમસ્યાઓ થાય છે. સામાન્ય રીતે લોકો બ્રશને નુકસાન ન થાય ત્યાં સુધી બદલતા નથી, પરંતુ આવું કરવું યોગ્ય નથી. લાંબા સમય સુધી ટૂથબ્રશનો ઉપયોગ કરવાના ઘણા ગેરફાયદા છે.

ઘણીવાર આપણે આપણા માટે યોગ્ય બ્રશ પસંદ કરવામાં બેદરકારી કરીએ છીએ. યોગ્ય અને સારા બ્રશનો ઉપયોગ કરીને આપણે આપણા શરીરને ઘણી મોટી બીમારીઓથી બચાવી શકીએ છીએ. યોગ્ય ટૂથબ્રશ ખરીદતા પહેલા એક્સપાયરી ડેટ વિશે જાણવું જરૂરી છે, જેના પર તમે પહેલા ભાગ્યે જ ધ્યાન આપ્યું હશે. ટૂથબ્રશ ખરીદતા પહેલા આપણે બેદરકાર ન રહેવું જોઈએ, કારણ કે સારું બ્રશ પસંદ કરવાથી આપણા દાંત તો મજબુત થશે જ સાથે સાથે અનેક બીમારીઓથી પણ દૂર રહીશું.

લાંબા સમય સુધી એક જ ટૂથબ્રશનો ઉપયોગ કરવાના ગેરફાયદા વિશે જાણો

  • લાંબા સમય સુધી એક જ બ્રશનો ઉપયોગ કરવાથી પેઢાના રોગ થઈ શકે છે.
  • સારા મૌખિક સ્વાસ્થ્ય માટે, તમારે તમારા ટૂથબ્રશને સમયાંતરે બદલતા રહેવું જોઈએ.
  • જ્યારે તમને તમારું ટૂથબ્રશ ખૂબ જ ખરાબ અને નબળું લાગે છે, તો તમારે તેને તરત જ બદલવું જોઈએ.
  • ઘસાઈ ગયેલા બ્રશ દાંતને યોગ્ય રીતે સાફ કરી શકતા નથી. જેના કારણે શ્વાસમાં દુર્ગંધ આવવા લાગે છે. 
  • જો લાંબા સમય સુધી તેને બદલવામાં ન આવે તો તેમાં જીવાણુઓ પણ વધી શકે છે. આવી સ્થિતિમાં, સારું રહેશે કે તમે 2-3 મહિનામાં ટૂથબ્રશ બદલો.

ટૂથબ્રશ કેટલી વાર બદલવું જોઈએ ?

જો નિષ્ણાતોનું માનીએ તો તેઓ દર 2-3 મહિને તમારું ટૂથબ્રશ બદલવાની પણ ભલામણ કરે છે. ભલે તે સારી સ્થિતિમાં હોય. આ સાથે, દાંત સાફ કરવા માટે પાતળા અને સોફ્ટ ટૂથબ્રશ પસંદ કરો. કડક ટૂથબ્રશ દાંત ઓછા સાફ કરે છે અને પેઢાને વધુ નુકસાન પહોંચાડે છે.

Disclaimer: સમાચારમાં આપેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. તમે કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Embed widget