શોધખોળ કરો

Weight loss tips: જમતી વખતે આ ભૂલ કરશો નહીં ઘટે વજન, જાણો એક્સ્પર્ટે શું આપી સલાહ

Weight loss tips: હેલ્થ એક્સપર્ટના મતે માત્ર ડાયટ અને એક્સરસાઇઝથી વજન કંટ્રોલ નહીં થાય. દિનચર્યાની કેટલીક અન્ય અવ્યવસ્થિત આદતો તમારી બધી મહેનતને બગાડી શકે છે.

Weight loss tips: હેલ્થ એક્સપર્ટના મતે માત્ર ડાયટ અને એક્સરસાઇઝથી વજન કંટ્રોલ નહીં થાય. દિનચર્યાની કેટલીક અન્ય અવ્યવસ્થિત આદતો તમારી બધી મહેનતને બગાડી શકે છે. જો તમે પણ વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો તમારે તમારી જીવનશૈલી પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ચાલો જાણીએ કે તમારી કઈ આદતો વજનને નિયંત્રણમાં રાખવા મુશ્કેલ બનાવી શકે છે?

ખૂબ જ ચાવીને ખાવું

આપે  ઘણીવાર સાંભળ્યું હશે કે, ખોરાકને ખૂબ જ  લાંબા સમય સુધી ચાવવો જોઈએ. આ આદત વજનને નિયંત્રણમાં રાખવામાં પણ અસર કરે છે. જો તમે પણ ખોરાકને બરાબર ચાવ્યા વિના ઉતાવળમાં ખાઓ છો, તો તમારી આ આદત આપની  વજનને નિયંત્રિત કરવાના તમામ પ્રયત્નોને બગાડી શકે છે. ધીરે ધીરે ચાવીને ખાવાથી પાચન સારૂ થાય છે. અને વેઇટ લોસમાં પણ ફાયદો થાય છે.

ટીવી જોત-જોતા જમવું

શું આપને જમતા-જમતા  મોબાઈલ-ટીવીને જોવાની આદત છે તો નિષ્ણાતો આ આદતને સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક ગણાવે છે. કુદરતી રીતે જમતી વખતે સ્ક્રીન પર જોવાથી ભૂખ કરતાવધું જમી લેવાઇ છે.  જે વજન ઘટાડવાના પ્રયત્નોને અવરોધે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે જમતી વખતે ડિજિટલ ઉપકરણોને દૂર રાખવાની આદત અપનાવવી જોઇએ.

એ સાચું છે કે, સવારનો નાસ્તો એ દિવસનું સૌથી મહત્વનું ભોજન છે, તેથી દિવસભર તૃપ્ત અને ઊર્જાથી ભરપૂર રહેવા માટે  આરોગ્યપ્રદ નાસ્તો લો. આ પ્રકારનો નાસ્તો દિવસભર ભૂખ અને નાસ્તાની લાલસા ઘટાડીને વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. નાસ્તામાં આરોગ્યપ્રદ અને પૌષ્ટિક ફળો, દૂધ, ઈંડા અને ઓછી ચરબીવાળી વસ્તુઓનો સમાવેશ કરો. દિવસનું ભોજન સવારના નાસ્તા કરતાં ઓછું અને રાત્રિભોજન ખૂબ જ હળવું રાખો.

 

વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકોએ પિઝા-બ્રેડ જેવી વસ્તુઓને બિલકુલ ટાળવી જોઈએ. ખાસ કરીને સફેદ બ્રેડ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક  છે. વ્હાઈટ બ્રેડ ખાવાની આદતથી શરીરમાં કેલરી વધે છે, જેના કારણે વજન વધવાનું જોખમ રહે છે. સફેદ બ્રેડ ડાયાબિટીસનું જોખમ પણ વધારી શકે છે. આ વસ્તુઓને થોડા સમય માટે આહારમાંથી સંપૂર્ણપણે દૂર રાખો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Embed widget