શોધખોળ કરો

Health Tips: ભૂલથી પણ ખાલી પેટે આ વસ્તુઓ ના ખાઓ, તમારા સ્વાસ્થ્યને થશે નુકસાન

Foods To Eat And Avoid On Empty Stomach: તમારી પાચન પ્રણાલી સારી રીતે કામ કરે અને તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહો તે માટે તમારે ભૂખ્યા પેટે આ વસ્તુઓને ના ખાવી જોઈએ.

Foods To Eat And Avoid On Empty Stomach:  ભાગદોડ ભરી લાઈફમાં લોકો ઘણીવાર સવારના નાસ્તાની અવગણના કરે છે. અને પેટને લાંબા સમય સુધી ભૂખ્યું રાખે છે. જો કે ભૂખ સહન ના થતાં તેઓ ગમે તે ખાઈને પેટ ભરી લે છે. પરંતુ તેમને એ ખબર નથી હોતી કે તેઓ શું ખાઈ રહ્યા છે અને તે ખાવાથી તેઓને કેટલું નુકસાન થઈ શકે છે. જેની અસર ધીમે ધીમે તેમના સ્વાસ્થ્ય પર સ્પષ્ટપણે જોવા મળે છે. માટે આજે અમે તમને એવી વસ્તુઓ જણાવીશું જે તમારે ભૂખ્યા પેટે ના ખાવી જોઈએ. તો ચાલો જાણીએ કઈ કઈ વસ્તુઓ છે જેને તમારે નાસ્તામાં સામેલ ન કરવી જોઈએ.

મીઠાઇ

સવારે ખાલી પેટે મીઠાઈ ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. ખાલી પેટે મીઠાઈ ખાવાથી શરીરમાં શુગર લેવલ વધી જાય છે અને તેનાથી તમે દિવસભર થાક અનુભવી શકો છો.

ટામેટા

ખાલી પેટે કાચા ટામેટાં ખાવાનું ટાળવું જોઈએ. તેમાં રહેલા ખાટા એસિડ પેટમાં રહેલા ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ એસિડ સાથે મળીને પેટમાં દુખાવો, ગેસ અને બળતરાની પરેશાની વધારીને પથરીનું જોખમ પણ વધારી શકે છે.

મસાલેદાર ખોરાક

ખાલી પેટે કંઈપણ મસાલેદાર ખાવાથી આખો દિવસ તમારું પેટ ખરાબ થઈ શકે છે. પેટમાં દુખાવો, ગેસ, એસિડિટી જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, તેથી તેને સવારે ખાવાનું ટાળો.

શક્કરિયા

શક્કરિયા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ જો તમે સવારે ખાલી પેટ તેનું સેવન કરો છો, તો તે તમને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે. શક્કરિયામાં હાજર ટેનીન અને પેક્ટીન ખાલી પેટે ખાવાથી ગેસ્ટ્રિક એસિડની સમસ્યા થઈ શકે છે. એટલું જ નહીં તેનાથી પેટમાં બળતરા અને ગેસ પણ થઈ શકે છે.

ઠંડા પીણાં

સવારની શરૂઆત હુંફાળા પાણીથી કરવી કહેવાય છે કારણ કે ખાલી પેટ ઠંડા પીણા પીવાથી કફ અને ઉધરસ થઈ શકે છે. તેનાથી તમારું પાચન બગડી શકે છે.

દૂધ અને કેળા

ખાલી પેટે કેળા અને દૂધનું સેવન કરવાથી અપચો, ગેસ અને એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch News: સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલે ગુરુ શિષ્યના સંબંધને લગાવ્યું લાંછનBulldozer Action in Gujarat: રાજ્યમાં ગેરકાયદે દબાણો પર ચાલ્યું 'દાદા'નું બુલડોઝર!Aravalli news: પોલીસકર્મી વિજય પરમારના ઘરેથી દારૂ મળવાના કેસમાં SITની રચનાAmreli Fake letter Scandal: સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
Mahakumbh 2025:  મહિલા નાગા સાધુ કેટલા કપડા પહેરી શકે છે? આ છે વસ્ત્ર ધારણ કરવાનો નિયમ
Mahakumbh 2025: મહિલા નાગા સાધુ કેટલા કપડા પહેરી શકે છે? આ છે વસ્ત્ર ધારણ કરવાનો નિયમ
યુક્રેન યુદ્ધમાં આત્મસમર્પણ નહી પણ પોતાને ગોળી મારવાનો ઉત્તર કોરિયાના સૈનિકોને આદેશઃ દક્ષિણ કોરિયા
યુક્રેન યુદ્ધમાં આત્મસમર્પણ નહી પણ પોતાને ગોળી મારવાનો ઉત્તર કોરિયાના સૈનિકોને આદેશઃ દક્ષિણ કોરિયા
બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, 4000 ચોરસફૂટ જમીન પરના ધાર્મિક દબાણો કરાયા દૂર
બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, 4000 ચોરસફૂટ જમીન પરના ધાર્મિક દબાણો કરાયા દૂર
Embed widget