શોધખોળ કરો

Health Tips: ભૂલથી પણ ખાલી પેટે આ વસ્તુઓ ના ખાઓ, તમારા સ્વાસ્થ્યને થશે નુકસાન

Foods To Eat And Avoid On Empty Stomach: તમારી પાચન પ્રણાલી સારી રીતે કામ કરે અને તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહો તે માટે તમારે ભૂખ્યા પેટે આ વસ્તુઓને ના ખાવી જોઈએ.

Foods To Eat And Avoid On Empty Stomach:  ભાગદોડ ભરી લાઈફમાં લોકો ઘણીવાર સવારના નાસ્તાની અવગણના કરે છે. અને પેટને લાંબા સમય સુધી ભૂખ્યું રાખે છે. જો કે ભૂખ સહન ના થતાં તેઓ ગમે તે ખાઈને પેટ ભરી લે છે. પરંતુ તેમને એ ખબર નથી હોતી કે તેઓ શું ખાઈ રહ્યા છે અને તે ખાવાથી તેઓને કેટલું નુકસાન થઈ શકે છે. જેની અસર ધીમે ધીમે તેમના સ્વાસ્થ્ય પર સ્પષ્ટપણે જોવા મળે છે. માટે આજે અમે તમને એવી વસ્તુઓ જણાવીશું જે તમારે ભૂખ્યા પેટે ના ખાવી જોઈએ. તો ચાલો જાણીએ કઈ કઈ વસ્તુઓ છે જેને તમારે નાસ્તામાં સામેલ ન કરવી જોઈએ.

મીઠાઇ

સવારે ખાલી પેટે મીઠાઈ ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. ખાલી પેટે મીઠાઈ ખાવાથી શરીરમાં શુગર લેવલ વધી જાય છે અને તેનાથી તમે દિવસભર થાક અનુભવી શકો છો.

ટામેટા

ખાલી પેટે કાચા ટામેટાં ખાવાનું ટાળવું જોઈએ. તેમાં રહેલા ખાટા એસિડ પેટમાં રહેલા ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ એસિડ સાથે મળીને પેટમાં દુખાવો, ગેસ અને બળતરાની પરેશાની વધારીને પથરીનું જોખમ પણ વધારી શકે છે.

મસાલેદાર ખોરાક

ખાલી પેટે કંઈપણ મસાલેદાર ખાવાથી આખો દિવસ તમારું પેટ ખરાબ થઈ શકે છે. પેટમાં દુખાવો, ગેસ, એસિડિટી જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, તેથી તેને સવારે ખાવાનું ટાળો.

શક્કરિયા

શક્કરિયા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ જો તમે સવારે ખાલી પેટ તેનું સેવન કરો છો, તો તે તમને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે. શક્કરિયામાં હાજર ટેનીન અને પેક્ટીન ખાલી પેટે ખાવાથી ગેસ્ટ્રિક એસિડની સમસ્યા થઈ શકે છે. એટલું જ નહીં તેનાથી પેટમાં બળતરા અને ગેસ પણ થઈ શકે છે.

ઠંડા પીણાં

સવારની શરૂઆત હુંફાળા પાણીથી કરવી કહેવાય છે કારણ કે ખાલી પેટ ઠંડા પીણા પીવાથી કફ અને ઉધરસ થઈ શકે છે. તેનાથી તમારું પાચન બગડી શકે છે.

દૂધ અને કેળા

ખાલી પેટે કેળા અને દૂધનું સેવન કરવાથી અપચો, ગેસ અને એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget