શોધખોળ કરો

Health: ઊંઘ્યા વિના ક્યાં સુધી જીવી શકાય? જો તમને પૂરતી ઊંઘ ન મળે તો શું થાય? જાણો જવાબ

તમારા મનમાં આ પ્રશ્ન ઓછામાં ઓછો એક વાર તો આવ્યો જ હશે કે વ્યક્તિ કેટલા દિવસો સુધી ઉંઘ્યા વગર જીવી શકે છે. ચાલો જાણીએ..

Disadvantages Of Lack Of Sleep: સ્વસ્થ શરીર માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. કારણ કે ઉંઘ ન આવવાથી શરીરમાં અનેક બીમારીઓનો ખતરો વધી જાય છે. ઘણા અભ્યાસોમાં ઊંઘની અછતને ગંભીર બીમારીઓ સાથે જોડવામાં આવી છે. આજના વ્યસ્ત સમયપત્રકને કારણે લોકો પૂરતી ઊંઘ લઈ શકતા નથી. જેના કારણે તેઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્વસ્થ રહેવા માટે પુખ્ત વ્યક્તિએ દરરોજ 7-8 કલાકની ઊંઘ લેવી જોઈએ. તમારા મનમાં આ પ્રશ્ન ઓછામાં ઓછો એક વાર તો આવ્યો જ હશે કે વ્યક્તિ કેટલા દિવસો સુધી ઉંઘ્યા વગર જીવી શકે છે. ચાલો જાણીએ આ સવાલનો જવાબ શું છે તે જાણીએ..

વ્યક્તિ કેટલા દિવસો સુધી ઉંઘ્યા વગર જીવી શકે ?

જેમ સ્વસ્થ રહેવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર છે, તેવી જ રીતે ઊંઘની પણ જરૂર છે. વર્ષ 1997માં ઊંઘ પર કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે 'ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ' દ્વારા આયોજિત એક સ્પર્ધામાં 18 દિવસ, 21 કલાક અને 40 મિનિટ સુધી ઊંઘ ન લેવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. જો કે આ રેકોર્ડના કારણે શરીર પર ઘણી ખરાબ અસર જોવા મળી હતી. આ રેકોર્ડે સાબિત કર્યું છે કે સ્વસ્થ રહેવા માટે ઊંઘ પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે ઉંઘ ન આવવાથી શરીર પર ખૂબ જ ખરાબ અસર પડે છે.

અનેક ગંભીર રોગોનું જોખમ!

તમને જાણીને નવાઈ લાગશે કે ઊંઘની ઉણપ ઘણી ખતરનાક બીમારીઓ સાથે સંબંધિત છે. આના કારણે તમારે ડાયાબિટીસ, સ્ટ્રોક, હૃદય રોગ, મગજની પેશીઓ પર ખરાબ અસર, કેન્સર અને પ્રવૃત્તિનો અભાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ખોરાક અને પાણીની જેમ ઊંઘ પર પણ સંપૂર્ણ ધ્યાન આપો. પૂરતી ઊંઘ ન મળવાથી શરીર થાક અનુભવવા લાગે છે. કાર્યસ્થળ પર કામમાં અસર દેખાવા લાગે છે. મૂડ ખરાબ રહે છે. કોઈ કામ કરવાનું મન થતું નથી. તમારું મનપસંદ કામ પણ બોજ જેવું લાગે છે.

Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રોજ સવારે કેટલા અંજીર ખાવા જોઈએ? વધુ ખાવાથી થતા નુકસાન અને ફાયદાની સંપૂર્ણ માહિતી
રોજ સવારે કેટલા અંજીર ખાવા જોઈએ? વધુ ખાવાથી થતા નુકસાન અને ફાયદાની સંપૂર્ણ માહિતી
સિગારેટ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે 8 કલાક એકધારું બેસવું! જાણો એવી 8 આદતો જે તમને સમય પહેલાં બનાવી દે છે ઘરડા
સિગારેટ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે 8 કલાક એકધારું બેસવું! જાણો એવી 8 આદતો જે તમને સમય પહેલાં બનાવી દે છે ઘરડા
SDG Maternal Mortality Target: દુનિયાની દર 10 માથી એક માતાનું મોત ભારતમાં! લેન્સેટ રિપોર્ટે વધારી ચિંતા, જાણો તમામ વિગતો
SDG Maternal Mortality Target: દુનિયાની દર 10 માથી એક માતાનું મોત ભારતમાં! લેન્સેટ રિપોર્ટે વધારી ચિંતા, જાણો તમામ વિગતો
Summer Drinks: શું ડાયાબિટીસના દર્દીઓ શેરડીનો રસ પી શકે છે? જાણો નિષ્ણાતો શું કહે છે
Summer Drinks: શું ડાયાબિટીસના દર્દીઓ શેરડીનો રસ પી શકે છે? જાણો નિષ્ણાતો શું કહે છે

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે
Hun To Bolish : હું તો બોલીશ : ગેંગના ખાતમાનો આરંભ
Hun To Bolish : હું તો બોલીશ : કોના દબાણથી નથી હટતા દબાણ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
14 વર્ષથી ઓછી ઉંમરના નહીં વાપરી શકે Social Media, આ દેશમાં લાગુ થવાના છે નવા નિયમ
14 વર્ષથી ઓછી ઉંમરના નહીં વાપરી શકે Social Media, આ દેશમાં લાગુ થવાના છે નવા નિયમ
Embed widget