શોધખોળ કરો

Liver Disease: શરીરમાં જો આ લક્ષણો જોવા મળે તો લીવરની સમસ્યા હોઈ શકે, આ રીતે કરો તપાસ

ખરાબ જીવનશૈલીની સાથે સાથે ખાવાની આદતોની સીધી અસર લીવર પર પડે છે. જો લીવરને કોઈ પ્રકારનું નુકસાન થશે તો તમને સંકેત મળવા લાગશે. લીવર (Liver ) આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંથી (Organ ) એક છે.

ખરાબ જીવનશૈલીની સાથે સાથે ખાવાની આદતોની સીધી અસર લીવર પર પડે છે. જો લીવરને કોઈ પ્રકારનું નુકસાન થશે તો તમને સંકેત મળવા લાગશે. લીવર (Liver ) આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંથી (Organ ) એક છે. તમે તેને શરીરનું (Body ) ફિલ્ટર કહી શકો છો, જે શરીરમાંથી ઝેર દૂર કરવામાં મદદ કરે છે. વાસ્તવમાં, લીવર પાચનને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તે ઝેરને ફિલ્ટર કરે છે અને તેને શરીરમાંથી દૂર કરવામાં મદદ કરે છે. 

જો લીવર તેનું કામ કરવાનું બંધ કરી દે તો શું થાય ? ખરેખર, આજની બગડતી લાઈફસ્ટાઈલ આપણા લીવરને નુકસાન પહોંચાડી રહી છે. જેમ કે ઉચ્ચ ચરબીયુક્ત ખોરાક, આલ્કોહોલનું સેવન અને પ્રોસેસ્ડ ફૂડ બધુ જ લીવરને નુકસાન કરે છે.  આ બધા સિવાય કેટલીક અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સ્થિતિઓ પણ લીવર ફેલ થવાનું કારણ બને છે. આવી સ્થિતિમાં, તમારે લિવર ફેલ્યોરના તે બધા લક્ષણો વિશે જાણવું જોઈએ, જે ઘણીવાર સામાન્ય લાગે છે અને જેને આપણે અવગણીએ છીએ. તો ચાલો જાણીએ તેના વિશે. 

બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને ખાવાની ખરાબ ટેવોની સીધી અસર લીવર પર પડે છે. જો કોઈ વ્યક્તિ ખાવામાં બેદરકાર હોય તો તેનો માર લીવરને ભોગવવો પડે છે. પ્રદૂષણ અને ખરાબ જીવનશૈલીના કારણે આજકાલ લીવર ફેલ થવાનું જોખમ વધી રહ્યું છે. લીવર ફેલ થવાથી શરીર પર અનેક પ્રકારના લક્ષણો દેખાય છે. શૌચાલયમાં લોહી આવવું. અચાનક લીવર ફેલ થવાનો અર્થ છે કે લીવર યોગ્ય રીતે કામ કરતું નથી. તે ધીમે ધીમે કામ કરી રહ્યું છે. ક્રોનિક લિવર ફેલ્યોર થવાને કારણે લીવર સંબંધિત અનેક બીમારીઓનો શિકાર બને છે.

જો કોઈને લીવર ફેલ્યોરનો પારિવારિક ઈતિહાસ હોય તો તેણે હંમેશા પોતાની તપાસ કરાવવી જોઈએ જેથી કરીને લીવર ફેલ થવાનું જોખમ ન વધે. લીવરની બીમારીમાં આખા શરીરમાં સોજો આવી જાય છે. જો પેટમાં વારંવાર સોજા કે દુખાવાની સમસ્યા રહેતી હોય તો લીવર સિરોસિસનું જોખમ વધી જાય છે. જો પેટના જમણા ઉપરના ભાગમાં જો વધારે દુખાવો થાય છે તો તે લીવર કેન્સરની નિશાની હોઈ શકે છે. 

લીવરની કાર્યક્ષમતામાં ખલેલ વધવા લાગે છે, તે તમારી પાચન તંત્ર અને તેના કાર્યને અસર કરે છે. એટલે કે, તે સૌથી પહેલા તમારા પાચનને અસર કરે છે. આ કારણે તમે જે પણ ખાઓ છો તે પચતું નથી અને તેના કારણે ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા થાય છે. 

નબળાઈ અને થાક એ લીવર ફેલ્યોરનાં લક્ષણો પૈકી એક છે. કારણ કે જ્યારે લીવરનું કામ પ્રભાવિત થાય છે અને ભોજન યોગ્ય રીતે પચતું નથી ત્યારે શરીરને એનર્જી નથી મળતી, જેના કારણે નબળાઈ અને થાકનો અનુભવ થાય છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget