શોધખોળ કરો

Immunity Booster: કોરોનાથી બચવા રોગ પ્રતિકારક શક્તિ બનાવો મજબૂત, અજમાવો આ ઉપાય

ઈમ્યુનિટી વધારવા સવારે વહેલા ઉઠવું સૌથી વધારે લાભદાયી છે. રોજની સાત થી આઠ કલાકની ઉંઘ લેવી જરૂરી છે. અપૂરતી ઉંઘથી કોર્ટિસોલ નામના હોર્મનમાં વધારો થાય છે. જે ન માત્ર તણાવ વધારે છે પરંતુ ઈમ્યુનિટી સિસ્ટમને પણ નબળી પાડે છે.

How To Increase Immunity Power:  દેશમાં કોરોના વાયરસની (Coronavirus) બીજી લહેર ફરી વળી છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી રોજના 50-60 હજાર કેસ આવી રહ્યા છે. કોરોના સંક્રમણથી બચવા ઈમ્યુન સિસ્ટમ (Immunity) મજબૂત હોવી ખૂબ જરૂર છે. હાર્વર્ડ હેલ્થ પબ્લિશિંગમાં પ્રસિદ્ધ થયેલા રિપોર્ટ મુજબ દિનચર્યામાં કેટલીક વાતો પર વિશેષ ધ્યાન રાખવાથી ઈમ્યુન સિસ્ટમ મજબૂત બને છે અને જેનાથી અનેક પ્રકારની બીમારીથી બચી શકાય છે.

વહેલા ઉઠો અને પૂરતી ઉંઘ લોઃ ઈમ્યુનિટી વધારવા સવારે વહેલા ઉઠવું સૌથી વધારે લાભદાયી છે. રોજની સાત થી આઠ કલાકની ઉંઘ લેવી જરૂરી છે. અપૂરતી ઉંઘથી કોર્ટિસોલ નામના હોર્મનમાં વધારો થાય છે. જે ન માત્ર તણાવ વધારે છે પરંતુ ઈમ્યુનિટી સિસ્ટમને પણ નબળી પાડે છે.

તડકો લો અને કસરત કરોઃ વહેલા ઉઠવાની સાથે નિયમિત રીતે વોકિંગ, કસરત અને યોગ કરવા પણ જરૂરી છે. આ સિવાય રોજ 20 થી 30 મિનિટ તડકો લેવો પણ જરૂરી છે. યોગ કરવાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. જેના કારણે કોરોનાવાયરસ સહિત અનેક પ્રકારના ફલૂથી બચી શકાય છે.

સવારનો નાસ્તો જરૂર કરોઃ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મેટાબોલિઝમનું મહત્વ છે. મેટાબોલિઝમ જેટલું સારું હશે તેટલી રોગપ્રતિકારક ક્ષમતા સારી રહેશે.આ માટે સવારનો નાસ્તો ખૂબ જરૂરી છે.

લસણ, આદુ, ખાટા ફળ ખાવછ

લસણ, આદુ આપણી ઈમ્યુનિટી વધારવાનું કામ કરે છે. તેના નિયમિત સેવનથી સંક્રમણની આશંકા ઘણા અંશે ઘટાડી શકાય છે. જો ઉપરાંત ડાયટમાં લીંબુ, સંતરા, આંબળા જેવા ખાટા ફળ લેવા જોઈએ.

વધારે પાણી પીવોઃ રોગ પ્રતિકારકક્ષમતા વધારવાની સૌથી સરળ રીત વધારે પાણી પીવાની છે. તમે જેટલું વધુ પાણી પીશો તેટલા પ્રમાણમાં શરીરમાંથી ટોક્સિન્સ બહાર નીકળશે અને તમે સંક્રમણ મુક્ત રહી શકશો. આ ઉપરાંત ગ્રીન ટી કે તુલસીવાળું પાણ પણ શ્રેષ્ઠ વિકલ્પ છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
Embed widget