શોધખોળ કરો

Sugar Controlling Tips: બ્લડ સુગરને નિંયત્રિત કરી શકે છે આ ઘરેલુ સરળ નુસખા, ડાયટમાં કરો સામેલ

Ayurvedic tips to control diabetes: અહીં આવા ઘણા ઘરેલું ઉપચાર છે, જેનો ઉપયોગ તમે તમારી અનુકૂળતા અનુસાર કરી શકો છો અને બ્લડ સુગરને નિયંત્રિત કરી શકો છો.

Ayurvedic tips to control diabetes: અહીં આવા ઘણા ઘરેલું ઉપચાર છે, જેનો ઉપયોગ તમે તમારી અનુકૂળતા અનુસાર કરી શકો છો અને બ્લડ સુગરને નિયંત્રિત  કરી શકો છો.

સુગર એટલે કે ડાયાબિટીસ એ હવે સામાન્ય સમસ્યા બની ગઈ છે. વિશ્વમાં જે રોગોમાં સૌથી વધુ દર્દીઓ જોવા મળશે તેમાં શુગરનું નામ ટોચ પર  છે. જો કે આ રોગને આટલો ભયાનક બનાવવામાં આપણો હાથ છે. આપણે આપણું જીવન અને નિત્યક્રમ એવું બનાવી લીધું છે કે જાણે આપણે ડાયાબિટીસને હાથ લંબાવીને આવકારીએ છીએ.

સીટીંગ જોબ, ટાર્ગેટ પ્રેશર, વર્ક સ્ટ્રેસ વગેરેને કારણે આપણે હંમેશા માનસિક તણાવમાં રહીએ છીએ. સાથોસાથ કલાકોના બેસીને અને બિનઆરોગ્યપ્રદ આહાર લઇને લોકો મધુપ્રમહેને આમંત્રણ કરે છે. , એક વખત ડાયાબિટીસ થઇ જાય બાદ  અમુક આયુર્વેદિક દવાઓ સિવાય, અત્યારે એવી કોઈ પદ્ધતિ સંપૂર્ણપણે ભરોસાપાત્ર નથી, જેને અનુસરીને  આ બીમારીને સંપૂર્ણપણે  મટાડી શકાય. જો કે લાઇફસ્ટાઇલ અને ઇટિંગ હેબિટમાં સુધારો કરીને તેને નિયંત્રિત કરી શકાય છે. 

કયા ઘરગથ્થુ ઉપચારથી શુગર કંટ્રોલ થાય છે?

  • જાંબુના પાન
  • મેથી
  • બેલપત્ર
  • કારેલા
  • ત્રિફળા
  • હળદર પાવડર
  • શિલાજીત
  • લીમડાના પાન

ડાયાબિટીસથી બચવાના ઘરેલુ ઉપાયો શું છે

  • સવારે ખાલી પેટે જામુનના પાનની ચા પીવાથી સુગરને નિયંત્રિત કરી શકાય છે.
  • તમારે દરરોજ બિલ્વના પાનનો 20 મિલી રસ પીવો જોઇએ. . બેલના પાનને પીસીને ગાળી લો અને પછી આ રસને ચપટી મીઠું અને  મરીના પાવડર સાથે પીવો.
  • દિવસમાં એકવાર મેથીની ચા પીવો અથવા મેથી પાવડરનો ઉપયોગ કરો. મેથીના દાણાને પીસીને તૈયાર કરેલું પાવડર દરરોજ સવારે પાણી સાથે લો. પરંતુ એક સમયે 6 મહિનાથી વધુ સમય સુધી તેનું સેવન ન કરવું જોઈએ.
  • દરરોજ સવારે ખાલી પેટે લીમડાના પાનને ચાવવાથી પણ બ્લડ સુગર નિયંત્રિત રહે છે. સુગરને કંટ્રોલ કરવા અને શરીરને સ્વસ્થ રાખવા માટે આ એક વર્ષો જૂનો ઉપાય છે.
  • શિલાજીતનો ઉપયોગ ન માત્ર જાતીય શક્તિ વધારવા માટે થાય છે, પરંતુ તમે તેનો ઉપયોગ સુગરને નિયંત્રિત કરવા માટે પણ કરી શકો છો. શિલાજીતનો ઉપયોગ ચૂર્ણ અથવા કેપ્સ્યુલ, ટેબ્લેટ સ્વરૂપમાં કરી શકાય છે.
  • હળદર પાવડરનું દૂધ સાથે નિયમિત સેવન કરવાથી ન માત્ર તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, પરંતુ તે તમને ડાયાબિટીસની ખરાબ અસરોથી પણ બચાવે છે.
  • અડધી ચમચી ત્રિફળાનું ચૂર્ણ દિવસમાં બે વખત ગરમ પાણી સાથે લેવું. સવારે નાસ્તા પછી અને રાત્રે જમ્યા પછી તેનું સેવન કરી શકાય છે.
  • તમે કારેલાનો રસ પીવાથી તમારી વધેલા સુગર લેવલને ઘટાડી શકો છો. તે તમારા જીવનને સ્વસ્થ અને સુખી બનાવવામાં મદદ કરે છે.

શુગરને કંટ્રોલ કરવા માટે અહીં જણાવેલા તમામ ઉપાયો, તે બધા ખૂબ જ અસરકારક છે. પરંતુ તમારે હંમેશા અનુભવી આયુર્વેદિક ડૉક્ટરની દેખરેખ હેઠળ તેનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે દરેક વ્યક્તિના શરીરને અલગ-અલગ માત્રામાં દવાની જરૂર પડે છે. યોગ્ય માત્રામાં ન લેવાથી અને યોગ્ય રીતે દવા ન લેવાથી નુકસાન થઈ શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ  
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ  
Embed widget