શોધખોળ કરો

Sugar Controlling Tips: બ્લડ સુગરને નિંયત્રિત કરી શકે છે આ ઘરેલુ સરળ નુસખા, ડાયટમાં કરો સામેલ

Ayurvedic tips to control diabetes: અહીં આવા ઘણા ઘરેલું ઉપચાર છે, જેનો ઉપયોગ તમે તમારી અનુકૂળતા અનુસાર કરી શકો છો અને બ્લડ સુગરને નિયંત્રિત કરી શકો છો.

Ayurvedic tips to control diabetes: અહીં આવા ઘણા ઘરેલું ઉપચાર છે, જેનો ઉપયોગ તમે તમારી અનુકૂળતા અનુસાર કરી શકો છો અને બ્લડ સુગરને નિયંત્રિત  કરી શકો છો.

સુગર એટલે કે ડાયાબિટીસ એ હવે સામાન્ય સમસ્યા બની ગઈ છે. વિશ્વમાં જે રોગોમાં સૌથી વધુ દર્દીઓ જોવા મળશે તેમાં શુગરનું નામ ટોચ પર  છે. જો કે આ રોગને આટલો ભયાનક બનાવવામાં આપણો હાથ છે. આપણે આપણું જીવન અને નિત્યક્રમ એવું બનાવી લીધું છે કે જાણે આપણે ડાયાબિટીસને હાથ લંબાવીને આવકારીએ છીએ.

સીટીંગ જોબ, ટાર્ગેટ પ્રેશર, વર્ક સ્ટ્રેસ વગેરેને કારણે આપણે હંમેશા માનસિક તણાવમાં રહીએ છીએ. સાથોસાથ કલાકોના બેસીને અને બિનઆરોગ્યપ્રદ આહાર લઇને લોકો મધુપ્રમહેને આમંત્રણ કરે છે. , એક વખત ડાયાબિટીસ થઇ જાય બાદ  અમુક આયુર્વેદિક દવાઓ સિવાય, અત્યારે એવી કોઈ પદ્ધતિ સંપૂર્ણપણે ભરોસાપાત્ર નથી, જેને અનુસરીને  આ બીમારીને સંપૂર્ણપણે  મટાડી શકાય. જો કે લાઇફસ્ટાઇલ અને ઇટિંગ હેબિટમાં સુધારો કરીને તેને નિયંત્રિત કરી શકાય છે. 

કયા ઘરગથ્થુ ઉપચારથી શુગર કંટ્રોલ થાય છે?

  • જાંબુના પાન
  • મેથી
  • બેલપત્ર
  • કારેલા
  • ત્રિફળા
  • હળદર પાવડર
  • શિલાજીત
  • લીમડાના પાન

ડાયાબિટીસથી બચવાના ઘરેલુ ઉપાયો શું છે

  • સવારે ખાલી પેટે જામુનના પાનની ચા પીવાથી સુગરને નિયંત્રિત કરી શકાય છે.
  • તમારે દરરોજ બિલ્વના પાનનો 20 મિલી રસ પીવો જોઇએ. . બેલના પાનને પીસીને ગાળી લો અને પછી આ રસને ચપટી મીઠું અને  મરીના પાવડર સાથે પીવો.
  • દિવસમાં એકવાર મેથીની ચા પીવો અથવા મેથી પાવડરનો ઉપયોગ કરો. મેથીના દાણાને પીસીને તૈયાર કરેલું પાવડર દરરોજ સવારે પાણી સાથે લો. પરંતુ એક સમયે 6 મહિનાથી વધુ સમય સુધી તેનું સેવન ન કરવું જોઈએ.
  • દરરોજ સવારે ખાલી પેટે લીમડાના પાનને ચાવવાથી પણ બ્લડ સુગર નિયંત્રિત રહે છે. સુગરને કંટ્રોલ કરવા અને શરીરને સ્વસ્થ રાખવા માટે આ એક વર્ષો જૂનો ઉપાય છે.
  • શિલાજીતનો ઉપયોગ ન માત્ર જાતીય શક્તિ વધારવા માટે થાય છે, પરંતુ તમે તેનો ઉપયોગ સુગરને નિયંત્રિત કરવા માટે પણ કરી શકો છો. શિલાજીતનો ઉપયોગ ચૂર્ણ અથવા કેપ્સ્યુલ, ટેબ્લેટ સ્વરૂપમાં કરી શકાય છે.
  • હળદર પાવડરનું દૂધ સાથે નિયમિત સેવન કરવાથી ન માત્ર તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, પરંતુ તે તમને ડાયાબિટીસની ખરાબ અસરોથી પણ બચાવે છે.
  • અડધી ચમચી ત્રિફળાનું ચૂર્ણ દિવસમાં બે વખત ગરમ પાણી સાથે લેવું. સવારે નાસ્તા પછી અને રાત્રે જમ્યા પછી તેનું સેવન કરી શકાય છે.
  • તમે કારેલાનો રસ પીવાથી તમારી વધેલા સુગર લેવલને ઘટાડી શકો છો. તે તમારા જીવનને સ્વસ્થ અને સુખી બનાવવામાં મદદ કરે છે.

શુગરને કંટ્રોલ કરવા માટે અહીં જણાવેલા તમામ ઉપાયો, તે બધા ખૂબ જ અસરકારક છે. પરંતુ તમારે હંમેશા અનુભવી આયુર્વેદિક ડૉક્ટરની દેખરેખ હેઠળ તેનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે દરેક વ્યક્તિના શરીરને અલગ-અલગ માત્રામાં દવાની જરૂર પડે છે. યોગ્ય માત્રામાં ન લેવાથી અને યોગ્ય રીતે દવા ન લેવાથી નુકસાન થઈ શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
Embed widget