શોધખોળ કરો

Weight Loss: વજન ઘટાડવા માટે નહી કરવી પડે વધુ મહેનત, બસ આ પાણીની મદદથી ઘરે બેઠા જ ઘટી જશે વજન

જો આપ ઝડપથી વજન ઓછું કરવા માંગો છો, તો આપની દિનચર્યામાં હૂંફાળું પાણી અને મધ સામેલ કરો. જાણો કેવી રીતે તેનાથી તમારું વજન ઘટે છે.

Weight Loss:જો  આપ ઝડપથી વજન ઓછું કરવા માંગો છો, તો  આપની  દિનચર્યામાં હૂંફાળું પાણી અને મધ સામેલ કરો. જાણો કેવી રીતે તેનાથી તમારું વજન ઘટે છે.

વજન ઘટાડવા માટે લોકો કસરત, યોગ અને જિમની સાથે ઘણી રીતો અપનાવે છે અને ઘણા પૈસા પણ ખર્ચે છે. આ સિવાય ઘણા લોકો વજન ઘટાડવા માટે પોતાના ડાયટમાં ફેરફાર પણ કરે છે, પરંતુ તેમ છતાં ઘણી વખત તેમને ઈચ્છિત પરિણામ મળતું નથી. જો આપ પણ  અનેક ઉપાયો કર્યા પછી પણ વજન ઘટાડતા નથી, તો એક કપ હૂંફાળું પાણી અને મધ તમને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આ માટે તમારે નિયમિતપણે સવારે 1 કપ ગરમ પાણીમાં એક ચમચી મધ મિક્સ કરીને  તેનું સેવન કરવું જોઈએ. મધમાં એન્ટી-ઓક્સિડન્ટ, એન્ટિ-માઇક્રોબાયલ, એન્ટિ-ફંગલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-વાયરલ ગુણધર્મો તેમજ એન્ટિ-એલર્જિક ગુણો હોય છે અને આ બધા ગુણધર્મો આપણા સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે જાદુઈ માનવામાં આવે છે. આવો અમે તમને આ ખાસ પાણીના ફાયદા વિશે જણાવીએ.

વજન ઘટાડવામાં મદદરૂપ

જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો, તો તમારી દિનચર્યામાં હૂંફાળું પાણી અને મધ સામેલ કરો. મધનું પાણી પાચન, કબજિયાત, ધીમી ચયાપચય અને પાચન સંબંધિત અન્ય સમસ્યાઓને દૂર કરે છે અને આ બધા વજન વધવાના મુખ્ય કારણો છે. મધનું પાણી મેટાબોલિઝમ સુધારે છે અને વધારાનું વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય હૂંફાળા પાણીમાં મધ અને લીંબુનો રસ ઉમેરીને પીવાથી ફેટ  બર્ન કરવાની પાણીની ક્ષમતા વધે છે.

મધનું પાણી એનર્જી વધારે છે

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક મધનું જાદુઈ પાણી એનર્જી વધારવાનું પણ કામ કરે છે. જો તમે થાક અનુભવો છો, તો કોઈપણ મીઠા પીણાને બદલે, તમે મધના પાણીનું સેવન કરી શકો છો. તેના સેવનથી તમારી એનર્જી તો વધશે જ સાથે સાથે તમારું હાઇડ્રેશન લેવલ પણ વધશે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

હૂંફાળા પાણીમાં એક ચમચી મધ વજન ઘટાડવામાં મદદ કરે છે અને એનર્જી વધારવાની સાથે સાથે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. વાસ્તવમાં મધમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણોની સાથે વિટામિન અને મિનરલ્સ હાજર હોય છે. તેથી, દરરોજ મધના પાણીનું સેવન કરીને, તમે એવા રોગોથી બચી શકો છો જે બેક્ટેરિયા અને વાયરસના કારણે ફેલાઇ છે.

ગળાના દુખાવા અને ઉધરસમાં રાહત મળે છે

મધના પાણીનું સેવન કરવાથી ગળામાં દુખાવો અને ઉધરસ પણ દૂર થાય છે. મધ અને ગરમ પાણી વ્યક્તિગત રીતે ગળાના દુખાવાને દૂર કરવા માટે જાણીતું છે અને જો બંનેને એકસાથે પીવામાં આવે તો અસર ક્યારેક બમણી થઈ જાય છે. તેથી, ગળાના દુખાવા અને ઉધરસથી છુટકારો મેળવવા માટે, મધ સાથે એક ગ્લાસ નવશેકું પાણી પીવો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Embed widget