શોધખોળ કરો

વિટામિન B12 ની ઉણપથી થઈ શકે છે સાંધાનો દુખાવો, જો આ લક્ષણો દેખાય તો ડૉક્ટર પાસે ભાગો

શરીરમાં જોવા મળતા કેટલાક લક્ષણો વારંવાર કોઈને કોઈ ઉણપ તરફ ઈશારો કરે છે. જો કે, લોકો ઘણીવાર આવા લક્ષણોને અવગણવાની ભૂલ કરે છે.

Vitamin B12 deficiency: શરીરમાં જોવા મળતા કેટલાક લક્ષણો વારંવાર કોઈને કોઈ ઉણપ તરફ ઈશારો કરે છે. જો કે, લોકો ઘણીવાર આવા લક્ષણોને અવગણવાની ભૂલ કરે છે. જો તમે પણ વારંવાર સાંધામાં દુખાવો અનુભવો છો, તો તમારે સાવચેત રહેવું જોઈએ કારણ કે આ લક્ષણ વિટામિન B12 ની ઉણપને સૂચવી શકે છે. વિટામિન B12 આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરુરી છે. આ વિટામિનની ઉણપના કારણે શરીરમાં ઘણી મુશ્કેલી થાય છે.  

સાંધાનો દુખાવો વિટામિન B12 ઉણપનું સૌથી સામાન્ય લક્ષણ

વિટામિન B12ની ઉણપ હાડકાના સ્વાસ્થ્યને ખરાબ રીતે નુકસાન પહોંચાડે છે.  વિટામિન B12  ઉણપને કારણે તમે હાડકાં અથવા સ્નાયુઓમાં દુખાવો અનુભવી શકો છો. સાંધાનો દુખાવો આ વિટામિનની ઉણપનું સૌથી સામાન્ય લક્ષણ છે. હાથ અને પગ સુન્ન થવું એ વિટામિન B12 ની ઉણપ પણ સૂચવી શકે છે. આ સિવાય સતત થાક અને નબળાઈ અનુભવવી એ પણ ખતરાની નિશાની હોઈ શકે છે.

વિટામિન B12 ની ઉણપના અન્ય લક્ષણો

આ વિટામિનની ઉણપને કારણે ઉલ્ટી અને ઝાડા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. જો તમારી ત્વચા પીળી થઈ ગઈ હોય અથવા તમારું વજન અચાનક જ ઓછું થવા લાગ્યું હોય તો તમારે પણ સાવચેત રહેવાની જરૂર છે. મોં કે જીભમાં દુખાવો પણ આ વિટામિનની ઉણપને સૂચવી શકે છે. એટલું જ નહીં, આ વિટામિનની ઉણપને કારણે તમે ઉદાસી અને ચીડિયાપણું અનુભવી શકો છો.

આ લક્ષણોને અવગણવાની ભૂલ ન કરો

જો તમે સમયસર વિટામીન B12 ની ઉણપને દૂર ન કરો, તો તમે અલ્ઝાઈમર, એનિમિયા અને હાડકા સંબંધિત રોગો માટે સંવેદનશીલ બની શકો છો. વિટામિન B12 ની ઉણપ તમારા મગજ અને ચેતાતંત્રને ખરાબ રીતે અસર કરી શકે છે. આ વિટામિનની ઉણપ તમારા સ્વાસ્થ્ય તેમજ તમારી ત્વચા માટે ખતરનાક સાબિત થઈ શકે છે, તેથી આ લક્ષણોને અવગણવાની ભૂલ ન કરો.

જો લાંબા સમય સુધી વિટામિન B12 ની ઉણપનો ઉપચાર ન કરવામાં આવે તો તમને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે? આરોગ્ય નિષ્ણાતોના મતે, વિટામિન B12 ની ઉણપથી એનિમિયા, થાક અને સ્નાયુઓની નબળાઈ થઈ શકે છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
Embed widget