શોધખોળ કરો

Health Tips : માથામાં દુખાવવામાં અકસીર છે આ ઘરેલુ ઉપાય, અપનાવી જુઓ

આ ભયંકર પીડાથી સંપૂર્ણપણે છુટકારો મેળવી શકો છો. ઇમોશનલ મેનેજમેન્ટના ગુણો સીખવાની સાથે જો તમે આ 3 ખોરાકનું સેવન કરો છો, તો માઇગ્રેનની પીડાથી મુક્તિ મેળવી શકાય છે.

Health Tips :  આ ભયંકર પીડાથી સંપૂર્ણપણે છુટકારો મેળવી શકો છો. ઇમોશનલ મેનેજમેન્ટના ગુણો સીખવાની સાથે જો તમે આ 3 ખોરાકનું સેવન કરો છો, તો માઇગ્રેનની પીડાથી મુક્તિ મેળવી શકાય છે.

આધાશીશીની પીડા  તે જ જાણી શકે છે જેમણે તે સહન કર્યું છે. આટલો ખતરનાક દુખાવો, જેમાં શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. વ્યક્તિ ન તો આંખો ખોલી શકે છે અને ન તો શાંતિથી સૂઈ શકે છે. ભયંકર પીડા અને સતત ઉબકા આવવાથી મગજ સુન્ન થઈ જાય છે. આજુબાજુ શું થઈ રહ્યું છે, મને કંઈ સમજાતું નથી. માથાના અંદરના ભાગે હથોડીની જેમ પ્રહાર થતાં હોય તેવું મહેસૂસ થાય છે.  આ પીડામાંથી તાત્કાલિક રાહત મેળવવા માટે, તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને તેમના દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ લેવી જોઈએ

માઇગ્રેઇનની પીડામાં આપના રસોડામાં મોજૂદ આ ત્રણ વસ્તુઓનું સેવન આપના માટે કારગર સાબિત થાય છે. આ બધી વસ્તુઓ માઈગ્રેનની સમસ્યાને થતી અને વધતી અટકાવે છે. તેમના નામ શું છે

માઈગ્રેનથી બચવા શું ખાવું?

  • જીરું-એલચી ચા
  • સુકી દ્રાક્ષ
  • ગાયનું ઘી

કેવી રીતે સેવન કરવું?

શું છે આ ત્રણ વસ્તુઓનું સેવન કરવાની રીત, જાણો વિગતમાં...

પથારીમાંથી બહાર નીકળ્યા પછી સવારે સૌ પ્રથમ, ઓછામાં ઓછું એક ગ્લાસ નવશેકું પાણી, શિયાળામાં હૂંફાળું અને ઉનાળામાં રાત્રે તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવું. બાદ પછી એક કપ હર્બલ ટી પીઓ. આમાં તમે જીરું-ચા, બ્લેક-ટી, ગ્રીન-ટી વગેરે લઈ શકો છો. આ પછી, જ્યારે પણ તમને કંઈક ખાવાનું મન થાય, તો સૌથી પહેલા તમારે 10 થી 15 સૂકી દ્રાક્ષ અથવા કિસમિસને રાત્રે પાણીમાં પલાળીને ખાવી.

જીરું-એલચી ચા

દિવસ દરમિયાન જ્યારે પણ તમને કોઈ ગરમ પીવાનું મન થાય, તમારા માથામાં ભારેપણું અનુભવાય ત્યારે જીરા-એલચીની ચા બનાવીને પી શકો છો.

 લીલી ઈલાયચીનું સેવન પણ માઇગ્રેઇનમાં  ઉપયોગી છે.આ ચા પીવાથી તમારી પાચનક્રિયા પણ સુધરશે અને માઈગ્રેનને ઉત્તેજિત કરતા શારીરિક-માનસિક કારણોમાં પણ રાહત મળશે. ઉદાહરણ તરીકે, આ ચા શારીરિક થાક અથવા માનસિક તણાવને દૂર કરવામાં મદદ કરે છે.

ગાયનું ઘી  આની સૌથી મહત્વની વાત એ છે કે જો તમે દરરોજ ઓછામાં ઓછા એક વખત ગાયના દૂધમાં ગાયનું ઘી ભેળવીને સેવન કરો છો, તો કોઈ પણ રોગ કે વૃદ્ધાવસ્થા તમારા શરીર પર ઝડપથી પ્રભુત્વ જમાવી શકતી નથી.

માઈગ્રેનથી બચવા માટે તમને અહીં જે ત્રણ ફૂડ્સ જણાવવામાં આવ્યા છે, તે બધા શરીરમાં વાત-પિત્ત અને કફને સંતુલિત કરવાનું કામ કરે છે. આટલું જાણી લો કે જ્યારે પણ શરીરની અંદર કોઈ પણ પ્રકારનો દુખાવો થાય છે ત્યારે આયુર્વેદ અનુસાર તેને વાત દોષ વધવાનું કારણ માનવામાં આવે છે. પરંતુ માઈગ્રેનના કિસ્સામાં, સામાન્ય રીતે વાત અને પિત્ત બંને શરીરની અંદર અસંતુલિત થઈ જાય છે, તેથી આ દર્દમાં પીડાની સાથે સાથે અન્ય ઘણી બીમારીઓના લક્ષણો એક સાથે દેખાવા લાગે છે. ઉદાહરણ તરીકે, આંખો ન ખોલવી, ઉબકા, ચક્કર, ગભરાટ વગેરે.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ghee For Skin Benefits: શું ખરેખર ચહેરા પર ઘી લગાવવાથી ત્વચા નિખરે છે? જાણો શું કહે છે એક્સપર્ટ્સ
Ghee For Skin Benefits: શું ખરેખર ચહેરા પર ઘી લગાવવાથી ત્વચા નિખરે છે? જાણો શું કહે છે એક્સપર્ટ્સ
Empty Stomach Almonds: દરરોજ ખાલી પેટે બદામ ખાવાના શું છે ફાયદા ? જાણીને ચોંકી જશો તમે
Empty Stomach Almonds: દરરોજ ખાલી પેટે બદામ ખાવાના શું છે ફાયદા ? જાણીને ચોંકી જશો તમે
Healthy Diet After 60 : 60 વર્ષ પછી કેવી રીતે રાખવી હૃદય-કિડની અને લીવરની સંભાળ? આ ડાયેટ બદલી નાખશે તમારુ જીવન
Healthy Diet After 60 : 60 વર્ષ પછી કેવી રીતે રાખવી હૃદય-કિડની અને લીવરની સંભાળ? આ ડાયેટ બદલી નાખશે તમારુ જીવન
Sugarcane Juice Risk: ગરમીમાં ઉનાળામાં શેરડીનો રસ પીવો કેટલો સલામત છે? ડોકટરોએ જણાવ્યા તેના છૂપાયેલા જોખમો
Sugarcane Juice Risk: ગરમીમાં ઉનાળામાં શેરડીનો રસ પીવો કેટલો સલામત છે? ડોકટરોએ જણાવ્યા તેના છૂપાયેલા જોખમો

વિડિઓઝ

Ahmedabad News : લારી ન છોડી તો દારૂનો ધંધો કરીશ, મહિલાએ આપી ચીમકી
Gujarat Foundation Day : ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલ પાઠવી શુભકામના
Delhi NCR Rain : દિલ્લી-NCRમાં કરા સાથે વરસાદ, ફૂંકાયું મીની વાવાઝોડું
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી પહેલા ઝેર, પરિણામ પછી પ્રેમ
Hun To Bolish : હું તો બોલીશ : આવો આઈસક્રીમ લાવશે એટેક!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય
Gujarat Monsoon 2026: રાજ્યમાં ચોમાસું સારૂ રહેવાની 11 તજજ્ઞોની આગાહી,  40થી 50 ઈંચ વરસાદ વરસશે
Gujarat Monsoon 2026: રાજ્યમાં ચોમાસું સારૂ રહેવાની 11 તજજ્ઞોની આગાહી,  40થી 50 ઈંચ વરસાદ વરસશે
Petrol-Diesel Price Hike: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં થશે વધારો, સરકારે કહી આ વાત 
Petrol-Diesel Price Hike: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં થશે વધારો, સરકારે કહી આ વાત 
Heavy Rain Alert: આગામી 72 કલાક વરસાદનું એલર્ટ, આ રાજ્યોને લઈ હવામાન વિભાગની ચેતવણી 
Heavy Rain Alert: આગામી 72 કલાક વરસાદનું એલર્ટ, આ રાજ્યોને લઈ હવામાન વિભાગની ચેતવણી 
AC Tips: આખી રાત AC ચાલુ રાખી ઊંઘવાથી થઈ શકે છે આ સમસ્યાઓ! જાણી લો
AC Tips: આખી રાત AC ચાલુ રાખી ઊંઘવાથી થઈ શકે છે આ સમસ્યાઓ! જાણી લો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં થશે ધરખમ વધારો!  JCM એ ચેરમેનને સોંપ્યો રિપોર્ટ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં થશે ધરખમ વધારો!  JCM એ ચેરમેનને સોંપ્યો રિપોર્ટ 
સુરત ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નો ભવ્ય પ્રારંભ, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને મળશે વૈશ્વિક ફલક
સુરત ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નો ભવ્ય પ્રારંભ, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને મળશે વૈશ્વિક ફલક
Gujarat Foundation Day 2026: ગુજરાતની માથાદીઠ આવક પ્રથમવાર ૩ લાખને પાર, દેશના કુલ નિકાસમાં 26 ટકા સાથે રાજ્ય પ્રથમ
Gujarat Foundation Day 2026: ગુજરાતની માથાદીઠ આવક પ્રથમવાર ૩ લાખને પાર, દેશના કુલ નિકાસમાં 26 ટકા સાથે રાજ્ય પ્રથમ
Embed widget