શોધખોળ કરો

Garlic Benefits: શિયાળામાં વારંવાર શરદી થઇ જાય છે? કરી જુઓ આ પ્રયોગ

લસણ અનેક વ્યંજનમાં સ્વાદ માટે ઉમેરવામાં આવે છે પરંતુ તેના સ્વાસ્થ્યલક્ષી પણ અનેક ફાયદા છે. તે અનેક બીમારીને દૂર રાખવાની ક્ષમતા ધરાવે છે. કાચુ લસણ ખાલી પેટ ખાવાના પણ અનેક ફાયદા છે.

Garlic Benefits:લસણ અનેક વ્યંજનમાં સ્વાદ માટે ઉમેરવામાં આવે છે પરંતુ તેના સ્વાસ્થ્યલક્ષી પણ અનેક ફાયદા છે. તે અનેક બીમારીને દૂર રાખવાની ક્ષમતા ધરાવે છે. કાચુ લસણ ખાલી પેટ ખાવાના પણ અનેક ફાયદા છે.

લસણમાં એન્ટીબેકટેરિયલ અને એન્ટીફંગલ ગુણ છે,. તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ છે. લસણ ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. જાણીએ લસણ ખાવાથી શું ફાયદો થાય.વજન વધવાની સમસ્યામાં લસણ ગુણકારી છે. ખાલી પેટ 3-4 કળી કાચું લસણ ખાવાથી વજન ઉતારવામાં મદદ મળે છે.શિયાળામાં શરદીની સમસ્યામાં વધુ રહેતી હોય તો સવારે ખાલી પેટે લસણનું સેવન કરવાથી શિયાળામાં આ સમસ્યાથી બચી શકાય છે.

કાચું લસણ ડાયાબિટિશના દર્દી માટે પણ ઉપકારક છે. જે બ્લડના ગ્લૂકોઝ લેવલને કન્ટ્રોલ કરે છે. ડાયાબિટીશના ખતરાનો ઘટાડે છે.પાચનને પણ લસણ સુધારે છે. જો આપ ગેસની સમસ્યાથી પરેશાન હો તો રોજ સવારે લસણ ખાવું જોઇએ.

દાંતને પણ લસણ મજબૂત રાખે છે. તેમાં એન્ટીબેકટેરિયલ ગુણ હોય છે,. જે દાંત સડનની સમસ્યાથી પણ બચાવે છે અને દાંત મજબૂત બને છે.લસણ સ્કિન માટે પણ ફાયદાકારક છે, તેમાં ભારી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. જે ત્વચાને નિખારે છે.સ્કિન મોશ્ચર પણ રાખે છે.

Dahi Winter Myths: શું શિયાળાની ઋતુમાં દહીંના સેવનથી થાય છે નુકસાન, જાણો શું છે હકીકત

 દહીં એક સ્વસ્થ પ્રોબાયોટિક છે, જેમાં પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સનું પ્રમાણ વધુ છે અને કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઓછું છે. રાયતા, સ્વાદયુક્ત દહીં અથવા છાશના રૂપમાં દહીંનો સમાવેશ કરીને, તમે માત્ર ભોજનનો આનંદ જ નહીં મેળવશો પણ તમારી પાચનશક્તિને પણ વેગ આપશે. દહીં ભલે ગમે તેટલું પૌષ્ટિક હોય, તેના વિશે અનેક માન્યતાઓ સાંભળવા મળે છે. ઉદાહરણ તરીકે, એવા ઘણા લોકો છે જે શિયાળામાં દહીં ખાતા નથી કારણ કે તેની ઠંડી  અસર હોય છે, ખાસ કરીને રાત્રે. પરંતુ શું ખરેખર શિયાળાની ઋતુમાં દહીં ખાવું નુકસાનકારક છે?

 ન્યુટ્રિશનિસ્ટ્સ અનુસાર, દહીં પોષક તત્વોથી ભરપૂર છે, જે શરીરને ચેપ સામે લડવા માટે સારા બેક્ટેરિયા આપે છે. તેની સાથે તેમાં કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન-બી2 અને બી12 પણ સારી માત્રામાં હોય છે, જે દરેક ઋતુમાં શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.

મિથક1: શિયાળામાં દહીં ખાવાથી ખાંસી અને શરદી થઈ શકે છે.

સત્ય: દહીં એ ખોરાક સાથે અથવા મીઠાઈ તરીકે ખાવા માટે શ્રેષ્ઠ ખોરાક છે, પછી ભલે હવામાન ઠંડુ હોય. દહીંમાં પ્રોબાયોટિક્સ અને વિટામિન હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને સુધારે છે. પરંતુ, દહીંને ફ્રિજમાંથી બહાર કાઢ્યા પછી તરત જ ન ખાવું, તેને જમતા પહેલા થોડા કલાકો સુધી બહાર બેસી રહેવા દો.

 મિથક 2: બાળકોને ઠંડીમાં દહીં ન ખવડાવવું જોઈએ.

સત્ય: દહીં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે ઉત્તમ ખોરાક છે. તેમાં સોજા  વિરોધી ગુણધર્મો છે અને તે શ્વેત રક્તકણોના સંશ્લેષણને પણ પ્રોત્સાહન આપે છે. તેથી બાળકોને દહીં ખવડાવવું જ જોઈએ. ફક્ત ધ્યાન રાખો કે  શિયાળામાં  ફ્રિજનું કોલ્ડ દહી ન આપો,તમે દહીંને સ્વાદિષ્ટ અને હેલ્ધી બનાવવા માટે તેમાં ફળો અને શાકભાજી પણ ઉમેરી શકો છો.

મિથક 3: રાત્રે દહીં ન ખાવું જોઈએ.

સત્ય: આ એક ખોટી માન્યતા છે. રાત્રિભોજન સાથે દહીં ખાવું સારું છે. તેનાથી તમારા પેટને પણ આરામ મળે છે. તેના ઉપયોગથી મગજમાં ટ્રિપ્ટોફેન નામનું અનોખું એમિનો એસિડ નીકળે છે, જે મગજને શાંત કરવામાં અને વિચારવામાં મદદ કરે છે.

 મિથક  4: સ્તનપાન કરાવતી વખતે દહીં ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી માતા અને બાળક બંનેમાં શરદી થઈ શકે છે.

હકીકતમાં  આ સાચું નથી. માતાના દૂધ દ્વારા માત્ર પોષક તત્ત્વો જ બાળક સુધી પહોંચે છે, શરદી કે કોઈપણ પ્રકારનો ચેપ નહીં કારણ કે માતાના દૂધમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન ભરપૂર માત્રામાં હોય છે. દહીંમાં રહેલા સક્રિય બેક્ટેરિયા રોગ પેદા કરતા જંતુઓ સામે લડે છે અને પાચનમાં સુધારો કરે છે. સ્તનપાન કરાવતી સ્ત્રીઓ કેલ્શિયમ અને પ્રોટીનની ઉણપને પહોંચી વળવા આહારમાં દહીં કે રાયતા લઈ શકે છે.



 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વધતા હાર્ટ એટેકના જોખમ વચ્ચે તમારા હૃદય માટે શું બેસ્ટ છે? જિમ કે યોગ? જુઓ રિપોર્ટ
વધતા હાર્ટ એટેકના જોખમ વચ્ચે તમારા હૃદય માટે શું બેસ્ટ છે? જિમ કે યોગ? જુઓ રિપોર્ટ
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ઈંડા Vs સોયાબીન... પ્રોટીનની બાબતમાં કોણ છે વધુ શક્તિશાળી? ખાતા પહેલા જાણીલો
ઈંડા Vs સોયાબીન... પ્રોટીનની બાબતમાં કોણ છે વધુ શક્તિશાળી? ખાતા પહેલા જાણીલો
Women Health: 35 ની ઉંમર પછી કેમ મહિલાઓના હાડકા નબળા પડવા લાગે છે? જાણો લક્ષણો અને ઉપાયો
Women Health: 35 ની ઉંમર પછી કેમ મહિલાઓના હાડકા નબળા પડવા લાગે છે? જાણો લક્ષણો અને ઉપાયો

વિડિઓઝ

Ahmedabad Jal Yatra : અમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથી જળયાત્રા
Europe Hit Wave : યુરોપમાં ગરમીથી હાહાકાર, ફ્રાંસમાં ગરમીને કારણે 1 હજાર લોકોના મોત
El Nino Effect : અલ નીનોની અસરને પગલે જૂન પૂર્ણ થવા છતાં અનેક રાજ્યોમાં નથી વરસ્યો વરસાદ
Gujarat Monsoon: ગુજરાત પર એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Mumbai Rain: મુંબઈમાં મુશળધાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ambalal patel: આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
જુલાઈ 2026 ગ્રહ ગોચર: સૂર્ય-શુક્રનું રાશિ પરિવર્તન અને શનિની વક્રી ચાલ, 3 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર
જુલાઈ 2026 ગ્રહ ગોચર: સૂર્ય-શુક્રનું રાશિ પરિવર્તન અને શનિની વક્રી ચાલ, 3 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર
થ્રી-લેંગ્વેજ પોલિસી પર CBSE નો મોટો નિર્ણય, ત્રીજી ભાષામાં નહીં આપવી પડે બોર્ડની પરીક્ષા
થ્રી-લેંગ્વેજ પોલિસી પર CBSE નો મોટો નિર્ણય, ત્રીજી ભાષામાં નહીં આપવી પડે બોર્ડની પરીક્ષા
સોના-ચાંદીની કિંમતમાં આજે ફરી થયો ઘટાડો, ચેક કરો MCX પર લેટેસ્ટ કિંમત 
સોના-ચાંદીની કિંમતમાં આજે ફરી થયો ઘટાડો, ચેક કરો MCX પર લેટેસ્ટ કિંમત 
Ayodhya News: 3 દિવસમાં અયોધ્યા છોડે ચંપત રાય-અનિલ મિશ્રા, જાણો કોણે આપ્યું અલ્ટીમેટમ?
Ayodhya News: 3 દિવસમાં અયોધ્યા છોડે ચંપત રાય-અનિલ મિશ્રા, જાણો કોણે આપ્યું અલ્ટીમેટમ?
ભારતના આ શહેરમાં EV પોલિસી લાગુ; 1 જુલાઈ 2026 થી બદલાઈ જશે આ નિયમો
ભારતના આ શહેરમાં EV પોલિસી લાગુ; 1 જુલાઈ 2026 થી બદલાઈ જશે આ નિયમો
Gujarat Rain: 1 જુલાઈથી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે, વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain: 1 જુલાઈથી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે, વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી 
Embed widget