શોધખોળ કરો

આ પદાર્થ વાપરવાથી કોરોના વાયરસ નાશ પામતા હોવાનો વિજ્ઞાનીઓનો દાવો, જાણો કઈ રીતે કરશો ઉપયોગ ?

રિસર્ચર્સનું કહેવું છે કે, આયોડિનથી સફાઈ કરીને વાઈરસથી બચી શકાય છે અને કોરોનાને ફેફસાં સુધી પહોંચતો રોકી શકાય છે.

અમેરિકન વૈજ્ઞાનિકોએ આયોડિનથી કોરોનાનો નાશ કરવાનો દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, નાક અને મોઢાંને આયોડિનથી ધોવામાં આવે તો કોરોનાને રોકી શકાય છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કનેક્ટિકટ સ્કૂલ ઓફ મેડિસિને પોતાના રિસર્ચમાં આ વાત કહી છે. રિસર્ચ પ્રમાણે 0.5 ટકા કન્સ્ટ્રકશનવાળા આયોડિન સોલ્યુશનમાં જ્યારે કોરોનાને મુક્ત કરવામાં આવ્યો તો 15 સેકન્ડમાં વાઈરસનો નાશ થયો. રિસર્ચર્સનું કહેવું છે કે, આયોડિનથી સફાઈ કરીને વાઈરસથી બચી શકાય છે અને કોરોનાને ફેફસાં સુધી પહોંચતો રોકી શકાય છે. આવું કરીએ તો દર્દીને ગંભીર હાલતથી બચાવી શકીએ છીએ. આયોડિન કેવી રીતે વાઈરસનો નાશ કરશે? સંશોધકોએ જણાવ્યું કે, માણસના નાકમાં સૌથી વધારે ACE2 રિસેપ્ટર્સ હોય છે, જે કોરોનાનું સંક્રમણ ફેલાવવામાં મદદ કરે છે. મોટાભાગના કેસમાં વાઈરસની એન્ટ્રી નાક અને મોઢાંથી થાય છે. વાઈરસને રોકવા માટે ક્લિનિકલ ટ્રાયલમાં નાક અને મોઢાંની ચોખ્ખાઈ પર ફોકસ કરવામાં આવ્યું. આ પદાર્થ વાપરવાથી કોરોના વાયરસ નાશ પામતા હોવાનો વિજ્ઞાનીઓનો દાવો, જાણો કઈ રીતે કરશો ઉપયોગ ? સંશોધકોએ આ સમજાવવા માટે આયોડિનના ત્રણ એન્ટિસેપ્ટિક સોલ્યુશન (PVP-I)તૈયાર કર્યું. તેમાં આયોડિનનું પ્રમાણ 0.5%, 1.25% અને 2.5% રાખવામાં આવ્યું. રિસર્ચમાં ખબર પડી કે 0.5%વાળા સોલ્યુશનમાં 15 સેકન્ડમાં વાઈરસ નષ્ટ થઇ ગયો. આ ઉપરાંત અલગ-અલગ સોલ્યુશનમાં 70% ઈથેનોલ નાખીને 15 સેકન્ડ અને 30 સેકન્ડ પછી કોરોના પર અસર દેખાઈ. આ પ્રયોગમાં ઈથેનોલ કોરોનાને નાશ કરવામાં અસરકારક સાબિત ના થયા. જો કોરોનાને આયોડિનની સાથે રાખવામાં આવે છે તો વાઈરસનો નાશ કરવા 15 સેકન્ડ જ જરૂરી છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ડોક્ટરે દર્દીઓને આયોડિન સોલ્યુશનથી નાક ધોવાની યોગ્ય રીત કહેવી જોઈએ જેથી તેઓ ઉપયોગ કરી શકે. આવું કરવામાં આવે તો મોઢાં કે નાકથી કોરોનાના એરોસોલ કે ડ્રોપલેટ્સની મદદથી થતા સંક્રમણનું જોખમ ઓછું કરી શકાય છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ આયોડિનથી કોરોનાનો નાશ કરવાનો દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, નાક અને મોઢાંને આયોડિનથી ધોવામાં આવે તો કોરોનાને રોકી શકાય છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કનેક્ટિકટ સ્કૂલ ઓફ મેડિસિને પોતાના રિસર્ચમાં આ વાત કહી છે. રિસર્ચ પ્રમાણે 0.5 ટકા કન્સ્ટ્રકશનવાળા આયોડિન સોલ્યુશનમાં જ્યારે કોરોનાને મુક્ત કરવામાં આવ્યો તો 15 સેકન્ડમાં વાઈરસનો નાશ થયો. રિસર્ચર્સનું કહેવું છે કે, આયોડિનથી સફાઈ કરીને વાઈરસથી બચી શકાય છે અને કોરોનાને ફેફસાં સુધી પહોંચતો રોકી શકાય છે. આવું કરીએ તો દર્દીને ગંભીર હાલતથી બચાવી શકીએ છીએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે

વિડિઓઝ

Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
Embed widget