શોધખોળ કરો

આ પદાર્થ વાપરવાથી કોરોના વાયરસ નાશ પામતા હોવાનો વિજ્ઞાનીઓનો દાવો, જાણો કઈ રીતે કરશો ઉપયોગ ?

રિસર્ચર્સનું કહેવું છે કે, આયોડિનથી સફાઈ કરીને વાઈરસથી બચી શકાય છે અને કોરોનાને ફેફસાં સુધી પહોંચતો રોકી શકાય છે.

અમેરિકન વૈજ્ઞાનિકોએ આયોડિનથી કોરોનાનો નાશ કરવાનો દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, નાક અને મોઢાંને આયોડિનથી ધોવામાં આવે તો કોરોનાને રોકી શકાય છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કનેક્ટિકટ સ્કૂલ ઓફ મેડિસિને પોતાના રિસર્ચમાં આ વાત કહી છે. રિસર્ચ પ્રમાણે 0.5 ટકા કન્સ્ટ્રકશનવાળા આયોડિન સોલ્યુશનમાં જ્યારે કોરોનાને મુક્ત કરવામાં આવ્યો તો 15 સેકન્ડમાં વાઈરસનો નાશ થયો. રિસર્ચર્સનું કહેવું છે કે, આયોડિનથી સફાઈ કરીને વાઈરસથી બચી શકાય છે અને કોરોનાને ફેફસાં સુધી પહોંચતો રોકી શકાય છે. આવું કરીએ તો દર્દીને ગંભીર હાલતથી બચાવી શકીએ છીએ. આયોડિન કેવી રીતે વાઈરસનો નાશ કરશે? સંશોધકોએ જણાવ્યું કે, માણસના નાકમાં સૌથી વધારે ACE2 રિસેપ્ટર્સ હોય છે, જે કોરોનાનું સંક્રમણ ફેલાવવામાં મદદ કરે છે. મોટાભાગના કેસમાં વાઈરસની એન્ટ્રી નાક અને મોઢાંથી થાય છે. વાઈરસને રોકવા માટે ક્લિનિકલ ટ્રાયલમાં નાક અને મોઢાંની ચોખ્ખાઈ પર ફોકસ કરવામાં આવ્યું. આ પદાર્થ વાપરવાથી કોરોના વાયરસ નાશ પામતા હોવાનો વિજ્ઞાનીઓનો દાવો, જાણો કઈ રીતે કરશો ઉપયોગ ? સંશોધકોએ આ સમજાવવા માટે આયોડિનના ત્રણ એન્ટિસેપ્ટિક સોલ્યુશન (PVP-I)તૈયાર કર્યું. તેમાં આયોડિનનું પ્રમાણ 0.5%, 1.25% અને 2.5% રાખવામાં આવ્યું. રિસર્ચમાં ખબર પડી કે 0.5%વાળા સોલ્યુશનમાં 15 સેકન્ડમાં વાઈરસ નષ્ટ થઇ ગયો.
આ ઉપરાંત અલગ-અલગ સોલ્યુશનમાં 70% ઈથેનોલ નાખીને 15 સેકન્ડ અને 30 સેકન્ડ પછી કોરોના પર અસર દેખાઈ. આ પ્રયોગમાં ઈથેનોલ કોરોનાને નાશ કરવામાં અસરકારક સાબિત ના થયા. જો કોરોનાને આયોડિનની સાથે રાખવામાં આવે છે તો વાઈરસનો નાશ કરવા 15 સેકન્ડ જ જરૂરી છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ડોક્ટરે દર્દીઓને આયોડિન સોલ્યુશનથી નાક ધોવાની યોગ્ય રીત કહેવી જોઈએ જેથી તેઓ ઉપયોગ કરી શકે. આવું કરવામાં આવે તો મોઢાં કે નાકથી કોરોનાના એરોસોલ કે ડ્રોપલેટ્સની મદદથી થતા સંક્રમણનું જોખમ ઓછું કરી શકાય છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ આયોડિનથી કોરોનાનો નાશ કરવાનો દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, નાક અને મોઢાંને આયોડિનથી ધોવામાં આવે તો કોરોનાને રોકી શકાય છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કનેક્ટિકટ સ્કૂલ ઓફ મેડિસિને પોતાના રિસર્ચમાં આ વાત કહી છે. રિસર્ચ પ્રમાણે 0.5 ટકા કન્સ્ટ્રકશનવાળા આયોડિન સોલ્યુશનમાં જ્યારે કોરોનાને મુક્ત કરવામાં આવ્યો તો 15 સેકન્ડમાં વાઈરસનો નાશ થયો. રિસર્ચર્સનું કહેવું છે કે, આયોડિનથી સફાઈ કરીને વાઈરસથી બચી શકાય છે અને કોરોનાને ફેફસાં સુધી પહોંચતો રોકી શકાય છે. આવું કરીએ તો દર્દીને ગંભીર હાલતથી બચાવી શકીએ છીએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

20sમાં પણ કપલ્સ કેમ કરી રહ્યાં છે ફર્ટિલિટીના પ્રોબ્લેમનો સામનો, જાણો શું કહે છે એક્સ્પર્ટ
20sમાં પણ કપલ્સ કેમ કરી રહ્યાં છે ફર્ટિલિટીના પ્રોબ્લેમનો સામનો, જાણો શું કહે છે એક્સ્પર્ટ
નવજાત શિશુ માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી, જાણો નિષ્ણાતો શું કહે છે?
નવજાત શિશુ માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી, જાણો નિષ્ણાતો શું કહે છે?
Health Tips: શું તમને સવારે ઉઠતાની સાથે આવવા લાગે છે ચક્કર,જાણો કઈ બીમારીનો છે સંકેત?
Health Tips: શું તમને સવારે ઉઠતાની સાથે આવવા લાગે છે ચક્કર,જાણો કઈ બીમારીનો છે સંકેત?
Abp Ideas Of India Summit: દરેક વ્યક્તિની અંદર એક હનુમાન, બસ તેને... ગૌરાંગ દાસે એબીપી ન્યૂઝ પર જણાવ્યું જીવન જીવવાનું રહસ્ય
Abp Ideas Of India Summit: દરેક વ્યક્તિની અંદર એક હનુમાન, બસ તેને... ગૌરાંગ દાસે એબીપી ન્યૂઝ પર જણાવ્યું જીવન જીવવાનું રહસ્ય

વિડિઓઝ

Surat News: સુરતમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સીસીટીવીમાં કેદ
Iran-Israel Tensions: ઈરાન પર હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad news: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાંથી ઝડપાયું ગેરકાયદેસર કોલ સેન્ટર
Controversy Statement: કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : દિકરીઓના આરોગ્યનું સુરક્ષા ચક્ર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને એક સાથે 5 દેશો પર મિસાઈલ છોડી, મુસ્લિમ દેશોમાં….
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને એક સાથે 5 દેશો પર મિસાઈલ છોડી, મુસ્લિમ દેશોમાં….
બરોડા ડેરી ચૂંટણીનો ગરમાવો: સાવલી અને વાઘોડિયા બેઠકો પર જામ્યો જંગ, આરોપ પ્રત્યારોપ તેજ
બરોડા ડેરી ચૂંટણીનો ગરમાવો: સાવલી અને વાઘોડિયા બેઠકો પર જામ્યો જંગ, આરોપ પ્રત્યારોપ તેજ
માર્ચ 2026 બેંક રજાઓ: હોળી પર 3 કે 4 માર્ચ ક્યારે રહેશે રજા? જુઓ RBI ની સંપૂર્ણ યાદી
માર્ચ 2026 બેંક રજાઓ: હોળી પર 3 કે 4 માર્ચ ક્યારે રહેશે રજા? જુઓ RBI ની સંપૂર્ણ યાદી
ઈઝરાયલ, અમેરિકાનો ઈરાન પર હુમલો, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેર,તેલ અવીવ-દિલ્હી ફ્લાઇટ રદ
ઈઝરાયલ, અમેરિકાનો ઈરાન પર હુમલો, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેર,તેલ અવીવ-દિલ્હી ફ્લાઇટ રદ
Israel attack on Iran: ઇઝરાયલનો ઇરાન પર મોટો હુમલો, અનેક શહેરોમાં થયા વિસ્ફોટ
Israel attack on Iran: ઇઝરાયલનો ઇરાન પર મોટો હુમલો, અનેક શહેરોમાં થયા વિસ્ફોટ
Embed widget