શોધખોળ કરો

આ પદાર્થ વાપરવાથી કોરોના વાયરસ નાશ પામતા હોવાનો વિજ્ઞાનીઓનો દાવો, જાણો કઈ રીતે કરશો ઉપયોગ ?

રિસર્ચર્સનું કહેવું છે કે, આયોડિનથી સફાઈ કરીને વાઈરસથી બચી શકાય છે અને કોરોનાને ફેફસાં સુધી પહોંચતો રોકી શકાય છે.

અમેરિકન વૈજ્ઞાનિકોએ આયોડિનથી કોરોનાનો નાશ કરવાનો દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, નાક અને મોઢાંને આયોડિનથી ધોવામાં આવે તો કોરોનાને રોકી શકાય છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કનેક્ટિકટ સ્કૂલ ઓફ મેડિસિને પોતાના રિસર્ચમાં આ વાત કહી છે. રિસર્ચ પ્રમાણે 0.5 ટકા કન્સ્ટ્રકશનવાળા આયોડિન સોલ્યુશનમાં જ્યારે કોરોનાને મુક્ત કરવામાં આવ્યો તો 15 સેકન્ડમાં વાઈરસનો નાશ થયો. રિસર્ચર્સનું કહેવું છે કે, આયોડિનથી સફાઈ કરીને વાઈરસથી બચી શકાય છે અને કોરોનાને ફેફસાં સુધી પહોંચતો રોકી શકાય છે. આવું કરીએ તો દર્દીને ગંભીર હાલતથી બચાવી શકીએ છીએ. આયોડિન કેવી રીતે વાઈરસનો નાશ કરશે? સંશોધકોએ જણાવ્યું કે, માણસના નાકમાં સૌથી વધારે ACE2 રિસેપ્ટર્સ હોય છે, જે કોરોનાનું સંક્રમણ ફેલાવવામાં મદદ કરે છે. મોટાભાગના કેસમાં વાઈરસની એન્ટ્રી નાક અને મોઢાંથી થાય છે. વાઈરસને રોકવા માટે ક્લિનિકલ ટ્રાયલમાં નાક અને મોઢાંની ચોખ્ખાઈ પર ફોકસ કરવામાં આવ્યું. આ પદાર્થ વાપરવાથી કોરોના વાયરસ નાશ પામતા હોવાનો વિજ્ઞાનીઓનો દાવો, જાણો કઈ રીતે કરશો ઉપયોગ ? સંશોધકોએ આ સમજાવવા માટે આયોડિનના ત્રણ એન્ટિસેપ્ટિક સોલ્યુશન (PVP-I)તૈયાર કર્યું. તેમાં આયોડિનનું પ્રમાણ 0.5%, 1.25% અને 2.5% રાખવામાં આવ્યું. રિસર્ચમાં ખબર પડી કે 0.5%વાળા સોલ્યુશનમાં 15 સેકન્ડમાં વાઈરસ નષ્ટ થઇ ગયો. આ ઉપરાંત અલગ-અલગ સોલ્યુશનમાં 70% ઈથેનોલ નાખીને 15 સેકન્ડ અને 30 સેકન્ડ પછી કોરોના પર અસર દેખાઈ. આ પ્રયોગમાં ઈથેનોલ કોરોનાને નાશ કરવામાં અસરકારક સાબિત ના થયા. જો કોરોનાને આયોડિનની સાથે રાખવામાં આવે છે તો વાઈરસનો નાશ કરવા 15 સેકન્ડ જ જરૂરી છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ડોક્ટરે દર્દીઓને આયોડિન સોલ્યુશનથી નાક ધોવાની યોગ્ય રીત કહેવી જોઈએ જેથી તેઓ ઉપયોગ કરી શકે. આવું કરવામાં આવે તો મોઢાં કે નાકથી કોરોનાના એરોસોલ કે ડ્રોપલેટ્સની મદદથી થતા સંક્રમણનું જોખમ ઓછું કરી શકાય છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ આયોડિનથી કોરોનાનો નાશ કરવાનો દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, નાક અને મોઢાંને આયોડિનથી ધોવામાં આવે તો કોરોનાને રોકી શકાય છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કનેક્ટિકટ સ્કૂલ ઓફ મેડિસિને પોતાના રિસર્ચમાં આ વાત કહી છે. રિસર્ચ પ્રમાણે 0.5 ટકા કન્સ્ટ્રકશનવાળા આયોડિન સોલ્યુશનમાં જ્યારે કોરોનાને મુક્ત કરવામાં આવ્યો તો 15 સેકન્ડમાં વાઈરસનો નાશ થયો. રિસર્ચર્સનું કહેવું છે કે, આયોડિનથી સફાઈ કરીને વાઈરસથી બચી શકાય છે અને કોરોનાને ફેફસાં સુધી પહોંચતો રોકી શકાય છે. આવું કરીએ તો દર્દીને ગંભીર હાલતથી બચાવી શકીએ છીએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

ડાયાબિટીસની શરુઆતમાં જોવા મળે છે આ લક્ષણો, સમયસર ઓળખો
ડાયાબિટીસની શરુઆતમાં જોવા મળે છે આ લક્ષણો, સમયસર ઓળખો
Painkillers: પેઇન કિલરને કેવી રીતે ખબર પડે છે કે શરીરમાં ક્યાં થઈ રહ્યો છે દુખાવો? જાણો સત્ય
Painkillers: પેઇન કિલરને કેવી રીતે ખબર પડે છે કે શરીરમાં ક્યાં થઈ રહ્યો છે દુખાવો? જાણો સત્ય
મોંઘી ખાંડ વચ્ચે મુંઝવણ: ડાયાબિટીસના દર્દી માટે મહિનામાં કેટલી ખાંડ જરૂરી? સમજો ગણતરી
મોંઘી ખાંડ વચ્ચે મુંઝવણ: ડાયાબિટીસના દર્દી માટે મહિનામાં કેટલી ખાંડ જરૂરી? સમજો ગણતરી
હોટલમાં હંમેશા સફેદ ટુવાલ જ કેમ હોય છે? જાણો આ પાછળનું ખાસ કારણ
હોટલમાં હંમેશા સફેદ ટુવાલ જ કેમ હોય છે? જાણો આ પાછળનું ખાસ કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં રેગિંગ
Hun To Bolish : હું તો બોલીશ : નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ-ડીઝલ નહીં
Hun To Bolish : હું તો બોલીશ : દવા પણ ડુપ્લીકેટ ?
Ahmedabad news: અમદાવાદની ડેરીઓમાં મનપાનું ચેકિંગ! ‘માધવી પેંડા’માં સ્થળ પર જ રેપિડ ટેસ્ટ
Ahmedabad Demolition Mystery: અમદાવાદમાં ભૂતિયા ડિમોલિશનનો ખેલ, 3 દુકાનો પર ફરી વળ્યું બુલડોઝર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Onion Price Rise: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કેમ વધે છે ડુંગળીના ભાવ? સરકારે આપ્યો જવાબ
Onion Price Rise: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કેમ વધે છે ડુંગળીના ભાવ? સરકારે આપ્યો જવાબ
રેકોર્ડબ્રેક તેજી: સોનું 1.64 લાખ અને ચાંદી 2.53 લાખે પહોંચી, જાણો હવે ભાવ ઘટશે કે વધશે?
રેકોર્ડબ્રેક તેજી: સોનું 1.64 લાખ અને ચાંદી 2.53 લાખે પહોંચી, જાણો હવે ભાવ ઘટશે કે વધશે?
CJP ની મોટી જાહેરાત: દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે કૂચ, કહ્યું- 'એક મહિનાથી સરકાર....'
CJP ની મોટી જાહેરાત: દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે કૂચ, કહ્યું- 'એક મહિનાથી સરકાર....'
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા 7 ધુરંધર બેટ્સમેન, ઋષભ પંત છે ત્રીજા નંબરે
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા 7 ધુરંધર બેટ્સમેન, ઋષભ પંત છે ત્રીજા નંબરે
ભારતને મોટો આંચકો આપવાની તૈયારીમાં ડોનાલ્ડ ટ્રમ્પ, વિઝા ફી 90,00,000થી પણ વધુ કરવાનો પ્લાન
ભારતને મોટો આંચકો આપવાની તૈયારીમાં ડોનાલ્ડ ટ્રમ્પ, વિઝા ફી 90,00,000થી પણ વધુ કરવાનો પ્લાન
વધુ એક દેશ પર ટ્રમ્પનો ગુસ્સો ફાટી નીકળ્યો! સામાન પર લગાવી દીધો 50 ટકા ટેરિફ
વધુ એક દેશ પર ટ્રમ્પનો ગુસ્સો ફાટી નીકળ્યો! સામાન પર લગાવી દીધો 50 ટકા ટેરિફ
ગુજરાતમાં 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં કેમ નથી પડી રહ્યો વરસાદ? જાણો મોટું કારણ
ગુજરાતમાં 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં કેમ નથી પડી રહ્યો વરસાદ? જાણો મોટું કારણ
રક્ષાબંધન પછી બુધની ચાલ બદલાશે; મેષ, મિથુન સહિત 4 રાશિઓ થશે માલામાલ, જાણો ફાયદા
રક્ષાબંધન પછી બુધની ચાલ બદલાશે; મેષ, મિથુન સહિત 4 રાશિઓ થશે માલામાલ, જાણો ફાયદા
Embed widget