શોધખોળ કરો

Health Tips: યૂરિક એસિડને કન્ટ્રોલ કરવામાં કારગર છે, આ ફૂડ, આ રીતે કરો સેવન

યુરિક એસિડનું પ્રમાણ વધવું એ એક રોગ છે, જે જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે વિકસે છે. આ રોગને કારણે દર્દીને હાઈ બ્લડ પ્રેશર, સાંધામાં દુખાવો, બેસવામાં તકલીફ અને સોજો સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. યુરિક એસિડને સામાન્ય સ્તરે જાળવી રાખવું મહત્વપૂર્ણ છે.

Health Tips:યુરિક એસિડનું પ્રમાણ વધવું એ એક રોગ છે, જે જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે વિકસે છે. આ રોગને કારણે દર્દીને હાઈ બ્લડ પ્રેશર, સાંધામાં દુખાવો, બેસવામાં તકલીફ અને સોજો સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. યુરિક એસિડને સામાન્ય સ્તરે જાળવી રાખવું મહત્વપૂર્ણ છે.

યુરિક એસિડ લોહીમાં જોવા મળતું રસાયણ છે. યુરિક એસિડ ખોરાકમાં જોવા મળતા પ્યુરીન્સના ભંગાણથી બને છે. શરીરની આંતરિક પ્રક્રિયાઓ દરમિયાન યુરિક એસિડની અમુક માત્રા પણ બને છે.

પ્યુરિનથી ભરપૂર ખોરાકના પાચન પછી યુરિક એસિડ શરીરમાંથી બહાર નીકળી જાય છે. પ્યુરિન એ રાસાયણિક સંયોજનો છે જે કાર્બન અને નાઇટ્રોજન અણુઓથી બનેલા હોય છે અને શરીરમાં તૂટી જાય છે. જ્યારે આપણે પ્યુરીનથી ભરપૂર ખોરાકનું સેવન કરીએ છીએ, ત્યારે આપણું શરીર તેને પચાવવામાં અસમર્થ હોય છે, જે યુરિક એસિડના સ્તરમાં વધારો કરે  છે.

જે લોકોમાં યુરિક એસિડનું પ્રમાણ વધુ હોય તેમણે તેમના આહાર અને ખાવાની આદતોમાં ધરખમ ફેરફાર કરવાની જરૂર છે. કેટલાક ડ્રાય ફ્રુટ્સનું સેવન યુરિક એસિડના દર્દીઓ માટે ખૂબ જ અસરકારક છે. આ ડ્રાયફ્રૂટ્સ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની સાથે બીપી, ડાયાબિટીસને પણ નિયંત્રિત કરે છે. આવો જાણીએ યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે કયા ડ્રાય ફ્રુટ્સનું સેવન કરવામાં આવે છે.

બદામ યુરિક એસિડને કંટ્રોલ કરશે

બદામનું સેવન કરવાથી યુરિક એસિડનું સ્તર વધતું નથી, કારણ કે બદામમાં યુરિક એસિડની માત્રા વધુ હોતી નથી. બદામ યુરિક એસિડને નિયંત્રિત કરે છે. કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ, કોપર, વિટામીન K, પ્રોટીન અને ઝિંકથી ભરપૂર બદામ યુરિક એસિડના દર્દીઓને સાંધાના દુખાવા અને સોજાથી રાહત આપે છે.

યુરિક એસિડના દર્દીઓ માટે કાજુનું સેવન કરોઃ

 કાજુમાં પોટેશિયમ, વિટામિન સી અને ફાઈબર જેવા પોષક તત્વો હોય છે, જે યુરિક એસિડને નિયંત્રિત કરવામાં અસરકારક છે.

અખરોટ યુરિક એસિડને નિયંત્રિત કરે છે

 અખરોટમાં પ્રોટીન, વિટામિન, ચરબી અને ખનિજો હોય છે, જે સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. અખરોટમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે, જે શરીરમાંથી યુરિક એસિડને દૂર કરવામાં મદદ કરે છે, જે શરીરમાં યુરિક એસિડનું સ્તર ઘટાડે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot McDonald's negligence:ઓનલાઇન ફૂડ મંગાવનાર લોકો માટે ચેતવણીરૂપ કિસ્સોLion attack: રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર પગના આતંકથી દહેશત, સિંહનો ખેડૂત પર હુમલોCongress Stages Walkout: કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટPM Modi to visit Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Anti Sikh Riots: શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને ઉંમરકેદ, કહ્યું- 'હું 80 વર્ષનો થઇ ચૂક્યો છું અને...'
Delhi Anti Sikh Riots: શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને ઉંમરકેદ, કહ્યું- 'હું 80 વર્ષનો થઇ ચૂક્યો છું અને...'
Canada Visa Rules: કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને 'ખતરો', જાણો કઇ રીતે
Canada Visa Rules: કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને 'ખતરો', જાણો કઇ રીતે
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
Embed widget