શોધખોળ કરો

Vastu Tips: વાસ્તુ અનુસાર આ નિયમથી આ એક ચીજને ઘરમાં રાખવાથી ક્યારેય નથી થતી સમૃદ્ધિમાં કમી

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં સાવરણીને મા લક્ષ્મીની કૃપા સાથે જોડવામાં આવે છે. જે ઘરમાં સાવરણીને યોગ્ય દિશા અને યોગ્ય રીતે રાખવામાં આવે છે. ત્યાં ક્યારેય પૈસાની કમી નથી થતી, જો કે તેને રાખવાના કેટવાક નિયમોનો વાસ્તુશાસ્ત્રમાં ઉલ્લેખ છે.

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં સાવરણીને મા લક્ષ્મીની કૃપા સાથે જોડવામાં આવે છે.  જે ઘરમાં સાવરણીને યોગ્ય દિશા અને યોગ્ય રીતે રાખવામાં આવે છે. ત્યાં ક્યારેય પૈસાની કમી નથી થતી, જો કે તેને રાખવાના કેટવાક નિયમોનો વાસ્તુશાસ્ત્રમાં ઉલ્લેખ છે.

સાવરણી ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. તેનો ઉપયોગ દરેક ઘરની સફાઈ માટે થાય છે. ઘણીવાર ઘરની સફાઈ કર્યા પછી, તેઓ ઘરના ખૂણામાં ગમે ત્યાં સાવરણી ફેંકી દેવાઇ છે. પરંતુ વાસ્તુની દૃષ્ટિએ આમ કરવું દોષપૂર્ણ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં સાવરણી ખૂબ જ ખાસ વસ્તુ છે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તેને માતા લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે. ઝાડુ સાફ કર્યા પછી જો તેને નિયમ પ્રમાણે રાખવામાં આવે તો ઘરમાં ધનનો ભંડાર ક્યારેય ખાલી નથી થતો. ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહેશે. ઘરમાંથી ગરીબી ભાગી જશે. એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં ધનનો વરસાદ થશે. આવો જાણીએ ઘરમાં સાવરણી કેવી રીતે રાખવી

સાવરણી જૂની થાય કે તરત જ બદલી દો

જો ઘરમાં સાવરણી જૂની અથવા તૂટેલી હોય, તો તેને તરત જ બદલી નાખવી જોઈએ. કારણ કે તૂટેલી કે જૂની સાવરણી લગાવવાથી ઘરમાં ગરીબી આવે છે અને તેના કારણે જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓ આવવા લાગે છે.

સાવરણીને પગ ક્યારેય ન લગાવો

સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી, સાવરણીનું હંમેશા સન્માન કરવું જોઈએ. સાવરણીને ક્યારેય પગ ન લગાવવો જોઇએ. તેને  પરોક્ષ રીતે દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે.

સૂર્યાસ્ત બાદ ઝાડૂ ન લગાવો

જો શક્ય હોય તો, સાંજે  સંજવાળી કરવાનું  ટાળો. એવું કહેવાય છે કે સૂર્યાસ્ત પછી ઝાડુ મારવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે, પરંતુ જો કોઈ કારણસર સાંજે ઝાડુ કરવું પડે તો તે સમયે ઘરનો કચરો કે માટી ઘરની બહાર ન ફેંકવી જોઈએ. કારણ કે આવું કરવાથી ઘરમાં ગરીબી આવે છે.

સાવરણી સંબંધિત અન્ય સાવધાની

  • વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણી ક્યારેય ઉત્તર-પૂર્વ દિશામાં ન રાખવી. આ દિશામાં સાવરણી રાખવાથી ઘરમાં ધનનું આગમન અટકે છે.
  • સાવરણી હંમેશા દક્ષિણ કે દક્ષિણ દિશામાં રાખવી શ્રેષ્ઠ છે. તેથી સાવરણી દક્ષિણ કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં જ રાખવી.
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણીને હંમેશા બીજાની નજરથી છુપાવીને રાખવી જોઈએ.
  • બેડરૂમમાં સાવરણી ભૂલેચૂકે ન રાખશો, જે વાસ્તુદોષ સર્જે છે.
  • રસોડામાં પણ સાવરણી રાખવાનું ટાળો. આનાથી સંપત્તિમાં ઘટાડો થાય છે.
  • સાવરણી  કોઇ જોવે નહી તે રીતે છુપાવવી રાખવી  જોઈએ.
  • પરિવારના કોઈ સભ્ય ઘરની બહાર જાય ત્યારે ઝાડુ મારવું અશુભ છે.
  • ઝાડુ હંમેશા નીચે સૂવાડીને રાખો ઉભી ઝાડુ ક્યારેય ન રાખો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે Abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વસાવા છોડશે ભાજપ ?
Hun To Bolish : હું તો બોલીશ : સુશાસનનો યુગ ક્યારે?
Surendranagar ED Raid : સુરેન્દ્રનગર ED રેડ મામલો, ફરિયાદીએ મોટા કૌભાંડનો કેવી રીતે કર્યો પર્દાફાશ?
Chaitar Vasava Vs Mansukh Vasava : ..તો લીગલ કાર્યવાહી કરીશ , સરકાર ન્યાય નહીં કરે તો ભાજપ છોડી દઈશ
Surat Man Rescue : ઊંઘમાં જ 10મા માળેથી નીચે પટકાયેલા આધેડનું કરાયું દિલધડક રેસ્ક્યૂં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન
તમારા આધાર કાર્ડમાં કરો આ 5 કામ, છેતરપિંડીના શિકાર થતા બચશો, UIDAI એ જણાવ્યું કઈ રીતે રહેવું સુરક્ષિત
તમારા આધાર કાર્ડમાં કરો આ 5 કામ, છેતરપિંડીના શિકાર થતા બચશો, UIDAI એ જણાવ્યું કઈ રીતે રહેવું સુરક્ષિત
રાત્રે મોજા પહેરીને સૂવાથી કેમ જલ્દી ઊંઘ આવી જાય ? જાણી લો કારણ 
રાત્રે મોજા પહેરીને સૂવાથી કેમ જલ્દી ઊંઘ આવી જાય ? જાણી લો કારણ 
Year Ender 2025: આ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ બેટ્સમેનોએ ધમાલ મચાવી, ગિલ નંબર-1
Year Ender 2025: આ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ બેટ્સમેનોએ ધમાલ મચાવી, ગિલ નંબર-1
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
Embed widget