શોધખોળ કરો

Vastu Tips: વાસ્તુ અનુસાર આ નિયમથી આ એક ચીજને ઘરમાં રાખવાથી ક્યારેય નથી થતી સમૃદ્ધિમાં કમી

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં સાવરણીને મા લક્ષ્મીની કૃપા સાથે જોડવામાં આવે છે. જે ઘરમાં સાવરણીને યોગ્ય દિશા અને યોગ્ય રીતે રાખવામાં આવે છે. ત્યાં ક્યારેય પૈસાની કમી નથી થતી, જો કે તેને રાખવાના કેટવાક નિયમોનો વાસ્તુશાસ્ત્રમાં ઉલ્લેખ છે.

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં સાવરણીને મા લક્ષ્મીની કૃપા સાથે જોડવામાં આવે છે.  જે ઘરમાં સાવરણીને યોગ્ય દિશા અને યોગ્ય રીતે રાખવામાં આવે છે. ત્યાં ક્યારેય પૈસાની કમી નથી થતી, જો કે તેને રાખવાના કેટવાક નિયમોનો વાસ્તુશાસ્ત્રમાં ઉલ્લેખ છે.

સાવરણી ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. તેનો ઉપયોગ દરેક ઘરની સફાઈ માટે થાય છે. ઘણીવાર ઘરની સફાઈ કર્યા પછી, તેઓ ઘરના ખૂણામાં ગમે ત્યાં સાવરણી ફેંકી દેવાઇ છે. પરંતુ વાસ્તુની દૃષ્ટિએ આમ કરવું દોષપૂર્ણ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં સાવરણી ખૂબ જ ખાસ વસ્તુ છે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તેને માતા લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે. ઝાડુ સાફ કર્યા પછી જો તેને નિયમ પ્રમાણે રાખવામાં આવે તો ઘરમાં ધનનો ભંડાર ક્યારેય ખાલી નથી થતો. ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહેશે. ઘરમાંથી ગરીબી ભાગી જશે. એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં ધનનો વરસાદ થશે. આવો જાણીએ ઘરમાં સાવરણી કેવી રીતે રાખવી

સાવરણી જૂની થાય કે તરત જ બદલી દો

જો ઘરમાં સાવરણી જૂની અથવા તૂટેલી હોય, તો તેને તરત જ બદલી નાખવી જોઈએ. કારણ કે તૂટેલી કે જૂની સાવરણી લગાવવાથી ઘરમાં ગરીબી આવે છે અને તેના કારણે જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓ આવવા લાગે છે.

સાવરણીને પગ ક્યારેય ન લગાવો

સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી, સાવરણીનું હંમેશા સન્માન કરવું જોઈએ. સાવરણીને ક્યારેય પગ ન લગાવવો જોઇએ. તેને  પરોક્ષ રીતે દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે.

સૂર્યાસ્ત બાદ ઝાડૂ ન લગાવો

જો શક્ય હોય તો, સાંજે  સંજવાળી કરવાનું  ટાળો. એવું કહેવાય છે કે સૂર્યાસ્ત પછી ઝાડુ મારવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે, પરંતુ જો કોઈ કારણસર સાંજે ઝાડુ કરવું પડે તો તે સમયે ઘરનો કચરો કે માટી ઘરની બહાર ન ફેંકવી જોઈએ. કારણ કે આવું કરવાથી ઘરમાં ગરીબી આવે છે.

સાવરણી સંબંધિત અન્ય સાવધાની

  • વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણી ક્યારેય ઉત્તર-પૂર્વ દિશામાં ન રાખવી. આ દિશામાં સાવરણી રાખવાથી ઘરમાં ધનનું આગમન અટકે છે.
  • સાવરણી હંમેશા દક્ષિણ કે દક્ષિણ દિશામાં રાખવી શ્રેષ્ઠ છે. તેથી સાવરણી દક્ષિણ કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં જ રાખવી.
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણીને હંમેશા બીજાની નજરથી છુપાવીને રાખવી જોઈએ.
  • બેડરૂમમાં સાવરણી ભૂલેચૂકે ન રાખશો, જે વાસ્તુદોષ સર્જે છે.
  • રસોડામાં પણ સાવરણી રાખવાનું ટાળો. આનાથી સંપત્તિમાં ઘટાડો થાય છે.
  • સાવરણી  કોઇ જોવે નહી તે રીતે છુપાવવી રાખવી  જોઈએ.
  • પરિવારના કોઈ સભ્ય ઘરની બહાર જાય ત્યારે ઝાડુ મારવું અશુભ છે.
  • ઝાડુ હંમેશા નીચે સૂવાડીને રાખો ઉભી ઝાડુ ક્યારેય ન રાખો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે Abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Biryani and Watermelon Myth: શું બિરયાની પછી તડબૂચ ખાવું જીવલેણ છે? જાણો શું કહે છે ડોક્ટર્સ?
Biryani and Watermelon Myth: શું બિરયાની પછી તડબૂચ ખાવું જીવલેણ છે? જાણો શું કહે છે ડોક્ટર્સ?
Heat Stroke: શું ખિસ્સામાં ડુંગળી રાખવાથી લૂ નથી લાગતી? જાણો કેટલો અસરકારક છે વડીલોનો આ નુસખો?
Heat Stroke: શું ખિસ્સામાં ડુંગળી રાખવાથી લૂ નથી લાગતી? જાણો કેટલો અસરકારક છે વડીલોનો આ નુસખો?
AI નો કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છે બાળકો? નજર રાખવા આવી રહ્યું છે નવું ટૂલ, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ
AI નો કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છે બાળકો? નજર રાખવા આવી રહ્યું છે નવું ટૂલ, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ
Summer Stomach Infection: શું ગરમીમાં પેટ વારંવાર થઈ રહ્યું છે ખરાબ? ડોક્ટર પાસેથી જાણો તેનું કારણ
Summer Stomach Infection: શું ગરમીમાં પેટ વારંવાર થઈ રહ્યું છે ખરાબ? ડોક્ટર પાસેથી જાણો તેનું કારણ

વિડિઓઝ

Gujarat Local Body Election Results 2026: સુરેન્દ્રનગરના મૂળી-2 બેઠક પર રાજુ કરપડાની 2502 મતથી જીત
Gujarat Local Elections Results 2026: લાઠી તા.પં.ની ચાવંડ બેઠક પર લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની પુત્રીની હાર
Gujarat Local Elections Results 2026 : ભુજ નગરપાલિકામાં વોર્ડ નં.1માં AIMIMના 3 ઉમેદવારનો વિજય
Gujarat Local Body Election Results: સાંસદ ગેનીબેનના ગઢમાં ગાબડું, ભાભર નપામાં કોંગ્રેસના સૂપડાસાફ
Gujarat Local Elections Results 2026: સુરતમાં AAPને મોટો ઝટકો, મનોજ સોરઠીયાની થઈ હાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક ચૂંટણીમાં દિગ્ગજોનો રકાસ: ભાજપ, કોંગ્રેસ, AAP ના આ મોટા માથાઓ હાર્યા, જુઓ લિસ્ટ
સ્થાનિક ચૂંટણીમાં દિગ્ગજોનો રકાસ: ભાજપ, કોંગ્રેસ, AAP ના આ મોટા માથાઓ હાર્યા, જુઓ લિસ્ટ
ગોપાલ ઇટાલિયાના ગઢમાં 'આપ'નો સપાટો: 18 માંથી 11 બેઠકો જીતી વિસાવદર તાલુકા પંચાયત કબજે કરી
ગોપાલ ઇટાલિયાના ગઢમાં 'આપ'નો સપાટો: 18 માંથી 11 બેઠકો જીતી વિસાવદર તાલુકા પંચાયત કબજે કરી
Ahmedabad AMC Polls: અમદાવાદ મનપામાં ઓવૈસીની પાર્ટીનો સફાયો, 160 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી બેઠક મળી?
અમદાવાદ મનપામાં ઓવૈસીની પાર્ટીનો સફાયો, 160 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી બેઠક મળી?
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનો કેસરિયો: ક્યાંક 'આપ'નો પગપેસારો તો ક્યાંક કોંગ્રેસના સૂપડા સાફ!
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનો કેસરિયો: ક્યાંક 'આપ'નો પગપેસારો તો ક્યાંક કોંગ્રેસના સૂપડા સાફ!
અમદાવાદના ખાડિયામાં ભાજપના કાંગરા ખર્યા! ઈમરાન ખેડાવાલાનો કટાક્ષ, 'ભારત જીત્યું, પાકિસ્તાન હાર્યું'
અમદાવાદના ખાડિયામાં ભાજપના કાંગરા ખર્યા! ઈમરાન ખેડાવાલાનો કટાક્ષ, 'ભારત જીત્યું, પાકિસ્તાન હાર્યું'
જીલ્લા પંચાયતોમાં કોંગ્રેસને એવો માર પડ્યો કે બેઠકો તો માંડ આંગળીના વેઢે ગણાય એવી જ આવી! જુઓ લિસ્ટ
જીલ્લા પંચાયતોમાં કોંગ્રેસને એવો માર પડ્યો કે બેઠકો તો માંડ આંગળીના વેઢે ગણાય એવી જ આવી! જુઓ લિસ્ટ
શું AAP ખતમ થઈ જશે? આતિશીએ કહ્યું- 'દોઢ દાયકામાં 15 વખત શોક સંદેશ વંચાયા અને 6 મહિનામાં...'
શું AAP ખતમ થઈ જશે? આતિશીએ કહ્યું- 'દોઢ દાયકામાં 15 વખત શોક સંદેશ વંચાયા અને 6 મહિનામાં...'
RMC Elections Results: રાજકોટ મનપાનું ફાઈનલ પરિણામ, ભાજપે જીતી 65 બેઠક, જાણો કૉંગ્રેસને કેટલી બેઠકો મળી 
RMC Elections Results: રાજકોટ મનપાનું ફાઈનલ પરિણામ, ભાજપે જીતી 65 બેઠક, જાણો કૉંગ્રેસને કેટલી બેઠકો મળી 
Embed widget