શોધખોળ કરો

ચૈત્ર મહિનામાં સફેદ મીઠાને બદલે કરો સિંધવ મીઠાનું સેવન, જાણો તેના ગજબ ફાયદા?

ચૈત્ર મહિનામાં નવરાત્રિનું પવિત્ર પર્વ પણ આવે છે. નવ દિવસોમાં ‘મા ભગવતી’ની પૂજા વિધિ પ્રમાણે કરવામાં આવે છે.

ચૈત્ર મહિનામાં નવરાત્રિનું પવિત્ર પર્વ પણ આવે છે. નવ દિવસોમાં ‘મા ભગવતી’ની પૂજા વિધિ પ્રમાણે કરવામાં આવે છે. આ દિવસોમાં ભક્તો દેવીને પ્રસન્ન કરવા તેમની ભક્તિમાં લીન થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન દેવીની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

મા ભગવતીના આશીર્વાદ મેળવવા માટેદેવી દુર્ગાના નવ નવ સ્વરૂપોની પૂજા અને નવ દિવસ સુધી ઉપવાસ કરવામાં આવે છે. આ દરમિયાન કેટલાક લોકો ફળ ખાવાની સાથે સિંધવ મીઠું પણ ખાય છે. પરંતુ શું તમે જાણો છો કે સિંધવ મીઠું સ્વાસ્થ્ય માટે સામાન્ય મીઠા કરતાં વધુ ફાયદાકારક છે.

મીઠાનું સેવન કેમ ઓછુ કરવું જોઈએ?

આ મહિનામાં દિવસે ગરમી અને રાતે ઠંડી હોય છે. તેથી શરીરને તાપમાનના સંતુલન માટે વધુ પ્રયાસ કરવો પડે છે અને આજ કારણથી ચૈત્ર મહિનામાં મીઠુ (નમક) અને મીઠી વસ્તુઓ (ગળ્યા પદાર્થો)નું સેવન ઓછુ કરવામાં આવે છે. આજ કારણથી ચૈત્ર મહિનામાં ખાણી પીણી પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે.

સિંધવ મીઠું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

હેલ્થ એક્સપર્ટના મતે સિંધાલૂણ ( સિંધવ મીઠુ) સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. આવો જાણીએ સિંધાલૂણના સેવનના અજોડ ફાયદાઓ. હેલ્થ એક્સપર્ટના મતે સિંધાલૂણ વિટામિનકેલ્શિયમઆયર્નમેગ્નેશિયમએન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી આંખોની રોશની વધારવામાં મદદ મળે છે.

શરીરને એનર્જી આપે છે

કોઇ પણ પ્રકારના દુખાવામાંથી રાહત મેળવવા માટે એક ચપટી સિંધાલૂણ ભેળવીને નવશેકું પાણી પીવો. નિષ્ણાતો સૂચવે છે કે જે લોકો ઝડપથી થાકી જાય છેતેઓએ તેમના રોજિંદા આહારમાં સિંધાલૂણનો ઉપયોગ કરવો જોઈએ. તેને ખાવાથી શરીર આરામ કરે છે. થાકનબળાઈ દૂર થાય છે અને દિવસભર ઉર્જાનો અનુભવ થાય છે.

પાચનક્રિયામાં સુધારો થાય છે

તેનું સેવન કરવાથી પાચનક્રિયા યોગ્ય રહે છે. તે પેટનો દુખાવોબળતરાકબજિયાતએસિડિટીપેટનું ફૂલવું અને અપચો અટકાવે છે. તેમાં રહેલા મિનરલ્સ આંતરડાની ગતિને ઝડપી બનાવે છે. તે આંતરડામાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. સુતા પહેલા નવશેકા પાણીમાં 1-2 ચપટી સિંધાલુન અને અડધુ લીંબુ ભેળવી પીવાથી ફાયદો થાય છે.

બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે

નિષ્ણાતોના મતે સિંધાલુણમાં કેલ્શિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. સિંધવ મીઠાનું સેવન કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. બ્લડપ્રેશરના દર્દીઓએ બારે મહિના સાદા મીઠાના બદલે તેનું સેવન કરવું જ જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs SA 2nd ODI: રાયપુરમાં રનોનું વાવાઝોડું! વિરાટ-ઋતુરાજની સદી પર પાણી ફરી વળ્યું, દક્ષિણ આફ્રિકાએ 359 રન ચેઝ કરી ઈતિહાસ રચ્યો
IND vs SA 2nd ODI: રાયપુરમાં રનોનું વાવાઝોડું! વિરાટ-ઋતુરાજની સદી પર પાણી ફરી વળ્યું, દક્ષિણ આફ્રિકાએ 359 રન ચેઝ કરી ઈતિહાસ રચ્યો
Horoscope Tomorrow: 4 ડિસેમ્બરના રોજ આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, જાણો તમારું ભવિષ્યફળ
Horoscope Tomorrow: 4 ડિસેમ્બરના રોજ આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, જાણો તમારું ભવિષ્યફળ
Gujarat Govt Recruitment: 'હવે સરકારી ભરતી વર્ષોમાં નહીં, મહિનાઓમાં પૂર્ણ થશે', GARC એ CM ને સોંપ્યો રિપોર્ટ; કરાઈ આ 9 મોટી ભલામણો
'હવે સરકારી ભરતી વર્ષોમાં નહીં, મહિનાઓમાં પૂર્ણ થશે', GARC એ CM ને સોંપ્યો રિપોર્ટ; કરાઈ આ 9 મોટી ભલામણો
દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ઈજા બાદ પરત ફર્યો આ ધાકડ ખેલાડી
દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ઈજા બાદ પરત ફર્યો આ ધાકડ ખેલાડી
Advertisement

વિડિઓઝ

Rivaba Jadeja : 2027માં કોંગ્રેસ ગુજરાતમાં સિંગલ ડિજિટમાં રહી જશે , રાહુલની પોસ્ટ પર પ્રતિક્રિયા
Bharat Taxi : Ola-Uberને ટક્કર આપશે ભારત ટેક્સી, રાજકોટ અને દિલ્લીથી પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરા પકડવા નિયુક્તિ !
Hun To Bolish : હું તો બોલીશ : સીડી વિનાનો વિકાસ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA 2nd ODI: રાયપુરમાં રનોનું વાવાઝોડું! વિરાટ-ઋતુરાજની સદી પર પાણી ફરી વળ્યું, દક્ષિણ આફ્રિકાએ 359 રન ચેઝ કરી ઈતિહાસ રચ્યો
IND vs SA 2nd ODI: રાયપુરમાં રનોનું વાવાઝોડું! વિરાટ-ઋતુરાજની સદી પર પાણી ફરી વળ્યું, દક્ષિણ આફ્રિકાએ 359 રન ચેઝ કરી ઈતિહાસ રચ્યો
Horoscope Tomorrow: 4 ડિસેમ્બરના રોજ આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, જાણો તમારું ભવિષ્યફળ
Horoscope Tomorrow: 4 ડિસેમ્બરના રોજ આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, જાણો તમારું ભવિષ્યફળ
Gujarat Govt Recruitment: 'હવે સરકારી ભરતી વર્ષોમાં નહીં, મહિનાઓમાં પૂર્ણ થશે', GARC એ CM ને સોંપ્યો રિપોર્ટ; કરાઈ આ 9 મોટી ભલામણો
'હવે સરકારી ભરતી વર્ષોમાં નહીં, મહિનાઓમાં પૂર્ણ થશે', GARC એ CM ને સોંપ્યો રિપોર્ટ; કરાઈ આ 9 મોટી ભલામણો
દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ઈજા બાદ પરત ફર્યો આ ધાકડ ખેલાડી
દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ઈજા બાદ પરત ફર્યો આ ધાકડ ખેલાડી
Fire Incident: ભાવનગરમાં હૉસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, અનેક દર્દી ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
Fire Incident: ભાવનગરમાં હૉસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, અનેક દર્દી ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
IND vs SA: રાયપુરમાં કિંગ કોહલીએ શાનદાર સદી ફટકારી બનાવ્યો મોટો રેકોર્ડ,  આ મામલે હવે માત્ર સચિનથી પાછળ  
IND vs SA: રાયપુરમાં કિંગ કોહલીએ શાનદાર સદી ફટકારી બનાવ્યો મોટો રેકોર્ડ,  આ મામલે હવે માત્ર સચિનથી પાછળ  
IND vs SA 2nd ODI Live Score: દક્ષિણ આફ્રિકાએ બીજી વનડેમાં ભારતને 4 વિકેટથી હરાવીને ઇતિહાસ રચ્યો
IND vs SA 2nd ODI Live Score: દક્ષિણ આફ્રિકાએ બીજી વનડેમાં ભારતને 4 વિકેટથી હરાવીને ઇતિહાસ રચ્યો
8th Pay Commission: શું જાન્યુઆરીથી વધી જશે તમારો પગાર ? જાણી લો  8માં પગાર પંચ પર અત્યાર સુધીના 10 લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: શું જાન્યુઆરીથી વધી જશે તમારો પગાર ? જાણી લો  8માં પગાર પંચ પર અત્યાર સુધીના 10 લેટેસ્ટ અપડેટ 
Embed widget