શોધખોળ કરો

ચૈત્ર મહિનામાં સફેદ મીઠાને બદલે કરો સિંધવ મીઠાનું સેવન, જાણો તેના ગજબ ફાયદા?

ચૈત્ર મહિનામાં નવરાત્રિનું પવિત્ર પર્વ પણ આવે છે. નવ દિવસોમાં ‘મા ભગવતી’ની પૂજા વિધિ પ્રમાણે કરવામાં આવે છે.

ચૈત્ર મહિનામાં નવરાત્રિનું પવિત્ર પર્વ પણ આવે છે. નવ દિવસોમાં ‘મા ભગવતી’ની પૂજા વિધિ પ્રમાણે કરવામાં આવે છે. આ દિવસોમાં ભક્તો દેવીને પ્રસન્ન કરવા તેમની ભક્તિમાં લીન થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન દેવીની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

મા ભગવતીના આશીર્વાદ મેળવવા માટેદેવી દુર્ગાના નવ નવ સ્વરૂપોની પૂજા અને નવ દિવસ સુધી ઉપવાસ કરવામાં આવે છે. આ દરમિયાન કેટલાક લોકો ફળ ખાવાની સાથે સિંધવ મીઠું પણ ખાય છે. પરંતુ શું તમે જાણો છો કે સિંધવ મીઠું સ્વાસ્થ્ય માટે સામાન્ય મીઠા કરતાં વધુ ફાયદાકારક છે.

મીઠાનું સેવન કેમ ઓછુ કરવું જોઈએ?

આ મહિનામાં દિવસે ગરમી અને રાતે ઠંડી હોય છે. તેથી શરીરને તાપમાનના સંતુલન માટે વધુ પ્રયાસ કરવો પડે છે અને આજ કારણથી ચૈત્ર મહિનામાં મીઠુ (નમક) અને મીઠી વસ્તુઓ (ગળ્યા પદાર્થો)નું સેવન ઓછુ કરવામાં આવે છે. આજ કારણથી ચૈત્ર મહિનામાં ખાણી પીણી પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે.

સિંધવ મીઠું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

હેલ્થ એક્સપર્ટના મતે સિંધાલૂણ ( સિંધવ મીઠુ) સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. આવો જાણીએ સિંધાલૂણના સેવનના અજોડ ફાયદાઓ. હેલ્થ એક્સપર્ટના મતે સિંધાલૂણ વિટામિનકેલ્શિયમઆયર્નમેગ્નેશિયમએન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી આંખોની રોશની વધારવામાં મદદ મળે છે.

શરીરને એનર્જી આપે છે

કોઇ પણ પ્રકારના દુખાવામાંથી રાહત મેળવવા માટે એક ચપટી સિંધાલૂણ ભેળવીને નવશેકું પાણી પીવો. નિષ્ણાતો સૂચવે છે કે જે લોકો ઝડપથી થાકી જાય છેતેઓએ તેમના રોજિંદા આહારમાં સિંધાલૂણનો ઉપયોગ કરવો જોઈએ. તેને ખાવાથી શરીર આરામ કરે છે. થાકનબળાઈ દૂર થાય છે અને દિવસભર ઉર્જાનો અનુભવ થાય છે.

પાચનક્રિયામાં સુધારો થાય છે

તેનું સેવન કરવાથી પાચનક્રિયા યોગ્ય રહે છે. તે પેટનો દુખાવોબળતરાકબજિયાતએસિડિટીપેટનું ફૂલવું અને અપચો અટકાવે છે. તેમાં રહેલા મિનરલ્સ આંતરડાની ગતિને ઝડપી બનાવે છે. તે આંતરડામાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. સુતા પહેલા નવશેકા પાણીમાં 1-2 ચપટી સિંધાલુન અને અડધુ લીંબુ ભેળવી પીવાથી ફાયદો થાય છે.

બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે

નિષ્ણાતોના મતે સિંધાલુણમાં કેલ્શિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. સિંધવ મીઠાનું સેવન કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. બ્લડપ્રેશરના દર્દીઓએ બારે મહિના સાદા મીઠાના બદલે તેનું સેવન કરવું જ જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 
Interrupted Urination: યુરીન કરતી વખતે થઇ રહી છે આ સમસ્યા તો સાવધાન, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Interrupted Urination: યુરીન કરતી વખતે થઇ રહી છે આ સમસ્યા તો સાવધાન, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Skin Care Tips: રાત્રે સૂતા પહેલા ક્યારેય ન કરો આ 3 ભૂલો; ત્વચા અકાળે થવા લાગશે વૃદ્ધ
Skin Care Tips: રાત્રે સૂતા પહેલા ક્યારેય ન કરો આ 3 ભૂલો; ત્વચા અકાળે થવા લાગશે વૃદ્ધ
Monsoon Health Care Tips: શું ચોમાસામાં તમારા બાળકો પણ જલદી બીમાર પડી જાય છે? આ રીતે રાખો તમારા સંતાનોની સંભાળ
Monsoon Health Care Tips: શું ચોમાસામાં તમારા બાળકો પણ જલદી બીમાર પડી જાય છે? આ રીતે રાખો તમારા સંતાનોની સંભાળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget