શોધખોળ કરો

Health tips : 30 દિવસ સુધી આ એક વસ્તુનું નિયમિત સેવન કરવાથી આ એક નહી પરંતુ આ તમામ રોગોથી મળશે મુક્તિ

આદુ આયુર્વેદ ગુણોથી ભરપૂર છે. આદુ એક બીમારી નહી પરંતુ અન્ય શરીરની નાની મોટી સમસ્યામાં અકસીર ઔષધ છે. તેનું 30 સેવન કરવાથી શું ફાયદો થાય છે જાણીએ.

Health tips : આદુ આયુર્વેદ ગુણોથી ભરપૂર છે. તેનાથી ભૂખ  લાગે છે.  આદુ શરદી, ફ્લૂ જેવા રોગોમાં ફાયદાકારક હોવા ઉપરાંત લૂઝ મોશન અને ફૂડ પોઈઝનિંગમાં પણ ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી પાચન શક્તિ જળવાઈ રહે છે.

ઓસ્ટિયોઆર્થરાઇટિસ, સાંધામાં દુખાવો બમારી સામાન્ય છે.આ સમસ્યમાં જો નિયમિત 30 દિવસ સુધી આદુનો રસ પીવામાં આવે તો રાહત મળે છે.

માસિક દરમિયાન મોટાભાગની મહિલાઓને પેટ, કમરમાં દુખાવાની સમસ્યા રહે છે. માસિક દરમિયાન જો સૂકા આદુના પાવડરને એક ચમચી પીવામાં આવે તો માસિક દરમિયાનના થતાં દુખાવાથી રાહત મળે છે.

ખરાબ કોલેસ્ટ્રોલના કારણે હૃદય રોગની સંભાવના રહે છે. જો હાઇ કોલેસ્ટ્રોલવાળી વ્યક્તિ નિયમિત 3 ગ્રામ આદુના પાવડરનુ સેવન કરે તો બેડ કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે.

જો આપને ઉલ્ટી થતી હોય અથવા તો વોમિટિં ફિલિંગ થતી હોય તો આ સમસ્યામાં પણ આદુ અથવા તો તેના પાવડરનું સેવન હિતકારી છે. આ સમસ્યાથી છૂટકારો મળે છે.

જો આપની કફની પ્રકૃતિ હોય. વારંવાર શરદી ઉધરસ થઇ જતાં હોય તો 30 દિવસ સુધી 1ટીસ્પૂન આદુના પાવડરનું સેવન કરવાથી શરદી, ઉધરસ અન્ય કફજન્ય રોગોથી છૂટકારો મળે છે. સૂંઠવાળું દૂધ પણ આ સમસ્યામાં અકસીર પ્રયોગ છે.

માઇગ્રેઇનની સમસ્યામાં પણ આદુ કે સૂઢનું સેવન અતિ ઉપયોગી છે. 30 દિવસ સુધી એક ટીસ્પૂન આદુનો પાવડર લેવાથી માઇગ્રેન પેઇનમાં રાહત મળી શકે છે.

વરિયાળીના ટોનરથી મેળવો ગ્લોઇંગ સ્કિન, આ રીતે કરો ઉપયોગ 

  •   વરિયાળી અનેક પોષકતત્વોથી ભરૂપર છે.
  •  ઓક્સિડન્ટ, પોટેશિયમ, કેલ્શિયમ, જિંકથી ભરપૂર
  • વરિયાળી , મેગેનીઝ અને આયરનનો સારો સ્ત્રોત છે
  • બ્યુટી રૂટીનમાં વરિયાળીનો ઉપયોગ કરી શકાય
  • વરિયાળીનું ટોનર સ્કિન માટે ઉપકારક છે
  •  સેલ ડેમેજ,ડાર્ક સ્પોટસ, અને કરચલીને રોકવામાં મદદ કરે છે
  • ગ્લોઇંગ સ્કિન માટે ઘરમાં જ સ્કિન ટોનર બનાવીને તેનો ઉપયોગ કરો
  • ટોનર બનાવવા માટે ઉકળતા પાણીમાં વરિયાળી નાખો 
  •  ત્યારબાદ આ વરિયાળીના  પાણીને  ગાળી લો.
  • આ પાણીમાં થોડા વરિયાળીના તેલના ટીપાં ઉમેરો  
  • આ ટોનરનો ઉપયોગ રાત્રે સૂતા પહેલા કરો, 
  • આ ટોનરથી આપની ત્વતા ચમકવા લાગશે

Disclaimer: abp અસ્મિતા  આ લેખમાં ઉલ્લેખિત પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને ફક્ત સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટરની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Embed widget