શોધખોળ કરો

કોરોનામાંથી સાજા થયેલા લોકોને થઈ રહી છે એ ગંભીર શારીરિક સમસ્યા, જાણો ચોંકાવનારી વિગત

Corona side effect: કોરોના સંક્રમિત થયેલા લોકોને રિકવરી બાદ પણ કેટલી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના વાયરસ તેની પાછળ અનેક પ્રકારની સાઇડ ઇફેક્ટ છોડી જાય છે.

Corona side effect: કોરોના સંક્રમિત થયેલા લોકોને રિકવરી બાદ પણ કેટલી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના વાયરસ તેની પાછળ અનેક પ્રકારની સાઇડ ઇફેક્ટ છોડી જાય છે.

કોરોના વાયરસના સંક્રમણ બાદ પણ શરીરને રિકવર થતાં લાંબા સમય લાગે છે. કોવિડ વાયરસ તેની પાછળ શરીર પર અનેક સાઇડ ઇફેક્ટ છોડી જાય છે.કેટલીક ગંભીર બીમારી કોરોના બાદ સામે આવી રહી છે.  કોરોનાથી સાજા થયેલા લોકોમાં મોટા ભાગે વાળ ખરવાની સમસ્યા જોવા મળી રહી છે.

ઉલ્લેખનિય છે કે, આજની આપણી ભાગદોડ ભરી જિંદગી અને અયોગ્ય અને આહાર અને જીવન શૈલી તેમજ પ્રદૂષણયુક્ત વાતાવરણના કારણે વાળ ખરવાની સમસ્યા મોટાભાગના લોકોમાં જોવા મળી રહી છે. અકાળે સફેદ વાળ, વાળ ખરવાએ હવે સામાન્ય સમસ્યા બની ગઇ છે. જો કે કોવિડે પણ આ સમસ્યાને વધારી છે. કોવિડથી રિકવર થયેલા લોકોમાં આ સમસ્યા જોવા મળી રહી છે.

કોવિડથી સાજા થયેલા મોટા ભાગના લોકો વધુ પ્રમાણમાં વાળ ખરવાની સમસ્યાની ફરિયાદ કરે છે. કોવિડથી સાજા થયેલા 10માંથી 7 લોકોમાં વાળ ખરવાની સમસ્યા જોવા મળી રહી છે.

કોરોનાથી સાજા થયેલા લોકોમાં ખાસ કરીને વિટામિન બી12ની ખામી, હોર્મોન્સ ચેન્જિસ, વિટામિન-ડીની ઉણપ તેમજ સીની ઉણપ જોવા મળે છે. આ ઉણપના કારણે જ થકાવટ, વાળ ખરવા સહિતની સમસ્યાનો સામનો કરવો પડે છે. એક્સપર્ટના મત મુજબ કોવિડથી રિકવરી મેળવા માટે પોષ્ટિક આહાર લેવો જરૂરી છે.

વાળ ખરતાં રોકવાના ઉપાય

દિવસની યોગ્ય શરૂઆત

વાળ ખરવાની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે દિવસથી યોગ્ય શરૂઆત જરૂરી છે. સવારે ઉઠીને ઓઇલ પુલિંગ કરો. તે આપના વાળને સ્વસ્થ રાખવામાં કારગર છે. ઓઇલ પુલિંગ કરવા માટે એકથી બે ચમચી મોંમાં ઓઇલ લો, થોડા સમય બાદ કોગળા કરી લો, થોડા દિવસમાં જ વાળ ખરવાની સમસ્યાને દૂર કરી શકાય છે.

બેલેસ્ડ ડાયટ લો
બેલેસ્ડ ફૂડ આપને ઝડપથી રિકવર થવામાં મદદ કરે છે. તેનાથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે. જે આપણને ફિટ રાખવામાં મદદ કરે છે. આપ હળદરવાળુ દૂધ, તુલસી, સૂંઠ, આદુ, ઇલાયચીની ચા પી શકાય. સુંતલિત આહાર લો અને દિવસભર આરામ કરો.

હળવી એક્સરસાઇઝ કરો
જો આપ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો તો ડેઇલી રૂટીનમાં એક્સરસાઇઝ અને પ્રાણાયમ અવશ્ય કરો. રિકવરીને ઝડપથી લાવવામાં યોગ, એકસરસાઇઝ, મેડિટેશન મહત્વનો ભાગ ભજવે છે.

 

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
માત્ર લો બેલેન્સ નહીં આ કારણે પણ બ્લેકલિસ્ટ થઈ જાય છે FASTag, તમે તો નથી કરતા ને આ ભૂલ ?
માત્ર લો બેલેન્સ નહીં આ કારણે પણ બ્લેકલિસ્ટ થઈ જાય છે FASTag, તમે તો નથી કરતા ને આ ભૂલ ?
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
Embed widget